શોધખોળ કરો

કાલે ધારાસભ્ય દળની બેઠકમાં સામેલ નહી થાય પાયલટ, કહ્યું- ગહેલોત સરકાર લધુમતિમાં, મારી પાસે 30 MLA નું સમર્થન

રાજસ્થાનમાં કૉંગ્રેસની સામે ઉભા થયેલા રાજકીય સંકટ વચ્ચે સોમવારે ધારાસભ્ય દળની બેઠકમાં ઉપ મુખ્યમંત્રી સચિન પાટલટ સામેલ નહી થાય.

નવી દિલ્હી: રાજસ્થાનમાં કૉંગ્રેસની સામે ઉભા થયેલા રાજકીય સંકટ વચ્ચે સોમવારે ધારાસભ્ય દળની બેઠકમાં ઉપ મુખ્યમંત્રી સચિન પાટલટ સામેલ નહી થાય. સૂત્રોએ આ વાતની જાણકારી આપી છે. સચિન પાયલટનું નિવેદન જાહેર કરતા દાવો કરવામાં આવ્યો છે કે તેમને કુલ 30 ધારાસભ્યોનું સમર્થન છે અને રાજસ્થાનની સરકાર લધુમતિમાં છે. આ નિવેદન બાદ રાજસ્થાનમાં અશોક ગહેલોત સરકારનું સંકટ વધતું જોવા મળી રહ્યું છે. આ 30 ધારાસભ્યો કોણ છે તેનો ખુલાસો સચિન પાયલટે નથી કર્યો. તેમના નિવેદનમાં ધારાસભ્યોના નામનો ઉલ્લેખ નથી. જ્યારે અશોક ગહેલોતના એક ધારાસભ્યએ સચિન પાયલટના આ દાવાને નકાર્યો છે. તેમણે કહ્યું 30 ધારાસભ્યો નથી. રાજ્યસભાની ચૂંટણીમાં પણ આ પ્રકારની વાત આવી હતી. પરંતુ ચૂંટણી સમયે કૉંગ્રેસને 123 મત મળ્યા હતા. અશોક ગહેલોતના નેતૃત્વ રાજસ્થાનમાં કૉંગ્રેસ સરકાર પૂરી રીતે મજબૂત છે એમાં કોઈ શક નથી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શનિવારે ભાજપ તેની સરકાર ઉથલાવવાની કોશિશ કરી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. કેન્દ્રીય નેતાગીરીના ઈશારે અહીં રમત રમાઈ રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ દરમિયાન રાજસ્થાનમાં પણ મધ્યપ્રદેશ જેવો ઘટનાક્રમ બને તેમ લાગી રહ્યું છે. રાજસ્થાન વિધાનસભામાં કુલ ધારાસભ્યોની સંખ્યા 200 છે. તેમાંથી કોંગ્રેસના 107 ધારાસભ્યો છે. ઉપરાંત તેમને 13 અપક્ષ ઉમેદવારોનું સમર્થન છે. આરએલડીના એક ધારાસભ્ય સુભાષ ગર્ગ પણ સરકારમાં કેબિનેટ મંત્રી છે. આ રીતે ગેહલોત સરકારને 121 ધારાસભ્યોનું સમર્થન છે. બીજી તરફ ભાજપના 72 ધારાભ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
‘સુબ્રતો રોયને જેલમાં મળવા આવતી હતી એર હોસ્ટેસ’, તિહાડના પૂર્વ અધિકારીનો મોટો ખુલાસો
‘સુબ્રતો રોયને જેલમાં મળવા આવતી હતી એર હોસ્ટેસ’, તિહાડના પૂર્વ અધિકારીનો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Big Breaking New: લ્યો બોલો સરકારી શાળામાં ભરતી થશે પણ સરકારનો કોઈ રોલ નહીં, જુઓ વિચિત્ર નિર્ણયMehsana Stray Cattle Terror: લગ્નપ્રસંગમાંથી પરત આવતા રખડતા ઢોરની અડફેટે અકસ્માત, એકનું મોતMahashiratri 2025: મહાશિવરાત્રિ પર સોમનાથ દાદાના દર્શન | Abp Asmita | 26-2-2025Ahmedabad Bhadrkali Temple News:અમદાવાદની નગરદેવી મા ભદ્રકાળીની નગરયાત્રા | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
‘સુબ્રતો રોયને જેલમાં મળવા આવતી હતી એર હોસ્ટેસ’, તિહાડના પૂર્વ અધિકારીનો મોટો ખુલાસો
‘સુબ્રતો રોયને જેલમાં મળવા આવતી હતી એર હોસ્ટેસ’, તિહાડના પૂર્વ અધિકારીનો મોટો ખુલાસો
સુરતમાં રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહીં
સુરતમાં રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહીં
તમારી ગર્લફ્રેન્ડે કોની કોની સાથે વાત કરી! આ ટ્રિકથી જાણી શકશો Call History
તમારી ગર્લફ્રેન્ડે કોની કોની સાથે વાત કરી! આ ટ્રિકથી જાણી શકશો Call History
PICS: ભારતથી લઇ પાકિસ્તાન સુધી, જાણો 2025 ચેમ્પિયન્સ ટ્રૉફીના તમામ ટીમોના કોણ છે કેપ્ટન ?
PICS: ભારતથી લઇ પાકિસ્તાન સુધી, જાણો 2025 ચેમ્પિયન્સ ટ્રૉફીના તમામ ટીમોના કોણ છે કેપ્ટન ?
ભારતીય રેલવેમાં એપ્રેન્ટિસ પોસ્ટ્સ પર નોકરી મેળવવાની તક, જાણો કોણ કરી શકશે અરજી?
ભારતીય રેલવેમાં એપ્રેન્ટિસ પોસ્ટ્સ પર નોકરી મેળવવાની તક, જાણો કોણ કરી શકશે અરજી?
Embed widget