શોધખોળ કરો

એરસ્ટ્રાઇકને લઇને સામ પિત્રોડાએ ઉઠાવ્યા સવાલ, કહ્યું- કેટલાક લોકોની ભૂલની સજા આખા PAKને આપવી યોગ્ય નથી

નવી દિલ્હીઃ દેશમાં હાલમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. તમામ પક્ષ પોતાની રીતે મતદારોને આકર્ષવા માટે મહેનત કરી રહ્યા છે. પરંતુ આ વચ્ચે ગાંધી પરિવારના નજીકના વ્યક્તિ અને ઇન્ડિયન ઓવરસીઝ કોગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ પુલવામા હુમલાને લઇને નિવેદન આપ્યું છે. એટલું જ નહી તેમણે પુલવામા  હુમલા બાદ ભારતીય એરફોર્સે કરેલી એરસ્ટ્રાઇક પર પણ સવાલ ઉઠાવ્યા છે. પિત્રોડાએ કહ્યું કે, પુલવામા હુમલા માટે આખા પાકિસ્તાન પર આરોપ લગાવવો યોગ્ય નથી. સાથે તેમણે મુંબઇ હુમલા માટે આખા પાકિસ્તાનને દોષિત ઠેરવવું યોગ્ય નથી તેવું પણ કહ્યું હતું. નોંધનીય છે કે  14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલા બાદ સમગ્ર દેશમાં રોષ ફેલાયો ગયો અને સરકાર પર કાર્યવાહીનું દબાણ હતું. હુમલાના જવાબમાં ભારતીય સૈન્યએ પીઓકેમાં બાલાકોટમાં ઘૂસીને જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓ ધ્વસ્ત કરી દીધા હતા.
ગાંધી પરિવારના નજીકના મનાતા સામ પિત્રોડાએ એરસ્ટ્રાઇક પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, મે ન્યૂયોર્ક ટાઇમ્સ અને અન્ય ન્યૂઝપેપર્સમાં છપાયેલા રિપોર્ટ અંગે વધુ જાણવા માંગુ છું. હું વાસ્તવમાં હુમલો કરવામાં આવ્યો હતો? આપણે ખરેખર 300 લોકોને માર્યા છે? મોદી સરકારને ઘેરતા પિત્રોડાએ કહ્યું કે, જો તમે કહેતા હોય કે 300 લોકો માર્યા ગયા છે તો તમામ ભારતીયોને આ અંગે જાણવાની જરૂર છે. વિશ્વ મીડિયામાં ‘કોઇ નથી મર્યું’ તેવા રિપોર્ટ આવતા ભારતીય નાગરિક તરીકે મને ખોટું લાગી રહ્યું છે. સામ પિત્રોડાએ પુલવામા હુમલા અંગે કહ્યું કે, હુમલા અંગે હું કાંઇ વધુ જાણતો નથી. આ મુંબઇ હુમલા જેવો જ હતો. આ સમયે આપણે જવાબ આપ્યો હતો. પરંતુ તે યોગ્ય રીત નથી. પુલવામા હુમલા અંગે આખા પાકિસ્તાન પર આરોપ લગાવવો યોગ્ય નથી. કેટલાક લોકોની ભૂલની સજા આખા દેશને આપવી જોઇએ નહીં. આ જ રીતે મુંબઇમાં આઠ લોકો આવે છે અને હુમલો કરી દે છે. આ માટે આખા દેશને (પાકિસ્તાન) પર આરોપ લગાવવો યોગ્ય નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ટૉલ નાકા પર VIP અને સરકારી અધિકારીઓને પણ ચૂકવવો પડશે ટેક્સ, સરકાર બદલી રહી છે નિયમ
હવે ટૉલ નાકા પર VIP અને સરકારી અધિકારીઓને પણ ચૂકવવો પડશે ટેક્સ, સરકાર બદલી રહી છે નિયમ
'લડેંગે યા મરેંગે', બંગાળ પોલીસની સામે મમતા, અભિષેકને માર મારવાના વિરૂદ્ધમાં મંજૂરી વિના ધરણાં પર બેઠી
'લડેંગે યા મરેંગે', બંગાળ પોલીસની સામે મમતા, અભિષેકને માર મારવાના વિરૂદ્ધમાં મંજૂરી વિના ધરણાં પર બેઠી
ભાંગફોડના એંધાણ: '50 ધારાસભ્યોએ હૉટલમાં મીટિંગ કરી, ચૂંટણી ચિન્હ પર ઇચ્છે છે કબજો', TMCમાં તૂટ પર રિજૂ દત્તાનો મોટો દાવો
ભાંગફોડના એંધાણ: '50 ધારાસભ્યોએ હૉટલમાં મીટિંગ કરી, ચૂંટણી ચિન્હ પર ઇચ્છે છે કબજો', TMCમાં તૂટ પર રિજૂ દત્તાનો મોટો દાવો
BJP છોડવાની અટકળો વચ્ચે નીતિન નવીનને મળ્યા અન્નામલાઇ, રાજ્યસભા જવા થઈ ગયા તૈયાર?
BJP છોડવાની અટકળો વચ્ચે નીતિન નવીનને મળ્યા અન્નામલાઇ, રાજ્યસભા જવા થઈ ગયા તૈયાર?

વિડિઓઝ

Gujarat Mini Cyclone : ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકતા 5 લોકોના મોત
Kheda Rain : ખેડામાં પોણા 2 ઇંચ વરસાદ, અંડરપાસમાં ભરાયા પાણી
Dahod Cyclone Effect : દાહોદમાં ત્રાટક્યું વાવાઝોડું, સાઇન બોર્ડ પડતા 3ના મોત
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Ambalal Patel Rain Prediction : આજે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ? અંબાલાલની ચોંકાવનારી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
રાજ્યમાં 5 જૂન સુધી આ જિલ્લામાં વરસશે ગાજવીજ સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
રાજ્યમાં 5 જૂન સુધી આ જિલ્લામાં વરસશે ગાજવીજ સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Embed widget