શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં મહાયુતિ કોને CM બનાવશે? સંજય રાઉતના આ દાવાથી ખળભળાટ મચ્યો

Maharashtra News: મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે, તે અંગે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. મહાયુતિ આ સંદર્ભે આજે બેઠક કરશે. આ પહેલા સંજય રાઉતે મોટો દાવો કર્યો છે.

Maharashtra Election Results 2024: મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ હશે તે અંગે અટકળો અને અનુમાનોનો દોર ચાલુ છે. મહારાષ્ટ્રમાં સીએમ પદ માટે સોમવાર (25 નવેમ્બર)ના રોજ મહત્વની બેઠક યોજાવાની છે. આ દરમિયાન શિવસેના યુબીટીના રાજ્યસભા સાંસદ અને શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે (Sanjay Raut) મોટો દાવો કર્યો છે.

સંજય રાઉતે સોમવારે પત્રકારોને કહ્યું, "બહુમત એટલો મોટો છે કે તેઓ કોઈને પણ મુખ્યમંત્રી બનાવીને મોકલી શકે છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ મુખ્યમંત્રી નક્કી કરશે. તેઓ ગુજરાતના ફાયદાની વાત કરશે. તેઓ બહુમતની તાકાત પર કોઈને પણ મુખ્યમંત્રી બનાવી શકે છે. તેમણે આવું મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કરીને બતાવ્યું છે."

સાંસદ રાઉતે (Sanjay Raut) કહ્યું, "જો મોદીજી દેશના સાચા નેતા હોત તો આવું કરવાની તેમને જરૂર ન પડત. પક્ષ તોડવાનું કામ નેહરુ, ઇન્દિરા અને મનમોહને નથી કર્યું, આ એ જ કરે છે જે મનમાં પણ નબળા છે અને પક્ષમાં પણ નબળા છે."

'અમને 400થી વધુ ફરિયાદો મળી'

સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં 400થી પણ વધુ ફરિયાદો અમારી પાસે આવી છે અમે તેના પર ચર્ચા કરીશું. મહારાષ્ટ્રની ચૂંટણી બેલેટ પર લો. જો બેલેટ પર તમે જીતો ત્યારે સમજશો. બેલેટ પેપરમાં 145માં અમે આગળ છીએ. શરદ પવાર જેવા નેતાની પાછળ મહારાષ્ટ્ર ઊભું હતું. આ બધી જે ખિચડી બની છે તેના માટે ચંદ્રચૂડ જવાબદાર છે.

ધ્રુવીકરણ અંગે શું કહ્યું?

સંજય રાઉતે મહારાષ્ટ્ર ચૂંટણીમાં ધ્રુવીકરણ અંગે કહ્યું, "ધ્રુવીકરણની વાત તો માનવી પડશે. આ જ તેમની સૌથી મોટી તાકાત રહી. મતોનું ધ્રુવીકરણ, મતોનું વિભાજન પછી ભલે જાતિ, ધર્મ કે પક્ષ તોડીને વિચારધારાના આધારે પીએમ મોદીની આ જ તાકાત છે. જો પીએમ મોદી દેશના સાચા નેતા હોત તો આ કામ કરવાની તેમને જરૂર ન પડત. આ ગંદકી જે છે રાજનીતિમાં લાવવામાં આવી છે. આ કીચડ ફેલાવવાની જરૂર તેમને ન પડત."

આ પણ વાંચોઃ

શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને કારણે ચૂંટણી હારી MVA! કોંગ્રેસના આ નેતાએ કર્યો મોટો દાવો

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RR vs KKR: રાજસ્થાન સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
RR vs KKR: રાજસ્થાન સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વળગણ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : મનફાવે ત્યાં ટોલ?Student Suicide Case : રાજકોટના ઉપલેટામાં વિદ્યાર્થીની આત્મહત્યા પહેલાનો વીડિયો આવ્યો સામેYuvrajsinh Jadeja Allegations: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ભરતીમાં કૌભાંડ:  વિદ્યાર્થી નેતા​​​​​​ યુવરાજસિંહનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RR vs KKR: રાજસ્થાન સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
RR vs KKR: રાજસ્થાન સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.