શોધખોળ કરો

SBIએ ગ્રાહકો માટે જાહેર કરી એડવાઇઝરી,, 2 દિવસની હડતાળ દરમિયાન કઇ સેવા રહેશે કાર્યરત

દેશની સૌથી મોટી સરકારી બેંક SBIના ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બેંક કર્મચારીઓની બે દિવસીય હડતાળ અને વચ્ચે આવતી રજાઓને કારણે સતત છ દિવસ સુધી બેંકિંગ સેવાઓ પર અસર પડી શકે છે. જેને લઈને SBIએ ગ્રાહકો માટે ખાસ એડવાઈઝરી જાહેર કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • SBI કર્મચારીઓ 25-26 મેના રોજ હડતાળ પર રહેશે.
  • શાખાઓમાં સેવાઓ ચાલુ રાખવાના પ્રયાસ કરાશે.
  • ATM, ડિજિટલ સેવાઓ, CSP નો ઉપયોગ કરો.
  • રજાઓ અને હડતાળને કારણે છ દિવસ સેવાઓ પ્રભાવિત.

SBI Staff Strike: દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ પોતાના ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જાહેર કરી છે. બેંકના કર્મચારીઓ 25 અને 26 મે, 2026ના રોજ બે દિવસની હડતાળ પર રહેવાના હોવાથી ગ્રાહકોને બેંકિંગ સેવાઓ અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે.

બેંકે જાહેર કરી એડવાઈઝરી
SBIના સત્તાવાર X એકાઉન્ટ દ્વારા શેર કરાયેલી પોસ્ટમાં જણાવાયું છે કે હડતાળ દરમિયાન શાખાઓમાં જરૂરી બેંકિંગ સેવાઓ ચાલુ રાખવા માટે પ્રયત્ન કરવામાં આવશે. જોકે, ગ્રાહકોને અસુવિધા ટાળવા માટે વૈકલ્પિક બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

પોસ્ટમાં જણાવાયું છે કે,
“કૃપા કરીને નોંધ લો કે, ઓલ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ ફેડરેશન (AISBISF) દ્વારા 25 અને 26 મે 2026ના રોજ બે દિવસની હડતાળની સૂચના આપવામાં આવી છે. અમે ગ્રાહકોને જરૂરી સેવાઓ મળી રહે તે માટે સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છીએ.”

 

બેંકે ગ્રાહકોને નીચે મુજબની સલાહ આપી છે

  • રોકડની જરૂર પડે ત્યારે ATM/ADWMનો ઉપયોગ કરો
  • કસ્ટમર સર્વિસ પોઇન્ટ્સ (CSPs)નો ઉપયોગ કરો
  • ઈન્ટરનેટ બેંકિંગ, યોનો એપ, મોબાઈલ બેંકિંગ, UPI અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મનો વધુ ઉપયોગ કરો.                                                                                                                        
  • બેંકે ગ્રાહકોને થનારી અસુવિધા બદલ માફી પણ માંગી છે.

આ પણ વાંચો:માર્કેટ રિસ્કથી છો પરેશાન? LIC લાવ્યું ગજબની સ્કીમ, હવે તમને મળશે ગેરંટી સાથે રિટર્ન, જાણો 

ઉલ્લેખનિય છે કે, SBIના કર્મચારીઓ 25 અને 26 મેના રોજ હડતાળ પર રહેશે. તે પહેલાં 23 અને 24 મેના રોજ શનિવાર-રવિવારની રજા છે અને ત્યારબાદ ઈદની રજા પણ આવતી હોવાથી સતત છ દિવસ સુધી બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. તેથી, ગ્રાહકોને શાખા સંબંધિત જરૂરી કામો અગાઉથી પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે.

Frequently Asked Questions

SBI કર્મચારીઓ ક્યારે હડતાળ પર રહેશે?

SBIના કર્મચારીઓ 25 અને 26 મે, 2026ના રોજ બે દિવસની હડતાળ પર રહેશે. આ હડતાળને કારણે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે.

હડતાળ દરમિયાન SBI કઈ સેવાઓ ચાલુ રાખવાનો પ્રયાસ કરશે?

SBI હડતાળ દરમિયાન શાખાઓમાં જરૂરી બેંકિંગ સેવાઓ ચાલુ રાખવાનો પ્રયાસ કરશે. જોકે, ગ્રાહકોને અસુવિધા ટાળવા માટે વૈકલ્પિક સેવાઓનો ઉપયોગ કરવાની સલાહ અપાઈ છે.

હડતાળના દિવસોમાં ગ્રાહકો કઈ વૈકલ્પિક બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરી શકે છે?

ગ્રાહકો રોકડની જરૂર માટે ATM/ADWM, કસ્ટમર સર્વિસ પોઇન્ટ્સ (CSPs) અને ઇન્ટરનેટ બેંકિંગ, યોનો એપ, મોબાઈલ બેંકિંગ, UPI જેવા ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે.

હડતાળ ઉપરાંત બેંકિંગ સેવાઓ કયા કારણે પ્રભાવિત થઈ શકે છે?

SBI કર્મચારીઓની હડતાળ ઉપરાંત, 23 અને 24 મેના રોજ શનિવાર-રવિવારની રજા અને ત્યારબાદ ઈદની રજા હોવાથી સતત છ દિવસ સુધી બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 
Advertisement

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
SIP: દરરોજ માત્ર 100 રુપિયાનું રોકાણ કરીને બનાવો 1 કરોડનું ફંડ, આ રહ્યો કરોડપતિ બનવાનો સિક્રેટ પ્લાન!
SIP: દરરોજ માત્ર 100 રુપિયાનું રોકાણ કરીને બનાવો 1 કરોડનું ફંડ, આ રહ્યો કરોડપતિ બનવાનો સિક્રેટ પ્લાન!
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
Embed widget