શોધખોળ કરો

SC/ST એક્ટમાં તત્કાલ ધરપકડ પર રોકનો મામલો, SCએ ત્રણ જજોની બેન્ચને મોકલી સરકારની પુન:વિચાર અરજી

જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ ઉદય યૂ લલિતની બેન્ચે કહ્યું, “આ મામલાને આગામી સપ્તાહમાં ત્રણ ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવશે.” આ મામલે આગામી અઠવાડિયામાં સુનાવણી થશે.

નવી દિલ્હી: એસી/એસટી એક્ટમાં તત્કાલ ધરપકડ પર રોક લગાવવાના નિર્ણય સામે સરકારની પુન:વિચાર અરજી સુપ્રીમ કોર્ટે ત્રણ જજોની બેન્ચને મોકલી દીધી છે. આ મામલે આગામી અઠવાડિયામાં સુનાવણી થશે. જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ ઉદય યૂ લલિતની બેન્ચે કહ્યું, “આ મામલાને આગામી સપ્તાહમાં ત્રણ ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવશે.” સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની પુન:વિચાર અરજી પર પોતાનો નિર્ણય 1 મે ના રોજ સુરક્ષિત રાખતા ટિપ્પણી કરી હતી કે દેશમાં કાયદો જાતિવિહીન અને એકસમાન હોવો જોઈએ. કેન્દ્રએ 20 માર્ચના નિર્ણય પર પુન:વિચાર કરવા પર જોર આપતા કહ્યું હતું કે તેનાથી સમસ્યાઓ વધી થશે જેથી તેના પર ફરી વિચાર કરવો જોઈએ. કોર્ટના આ નિર્યણ બાદ દેશભરમાં અનૂસૂચિત જાતિ અને જનજાતિના સંગઠનોએ મોટા પાયે વિરોધ પ્રદર્શન કર્યં હતું. આ સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં પુન:વિચાર અરજી પર ચુકાદો આવે ત્યાં સુધી સંશોધીત કાયદા પર રોક લગાવવાનો અનુરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ નિર્ણયમાં કંઈ ખોટું થયું હોય તો તેને પુન:વિચાર અરજીના માધ્યમથી સુધારી શકાય છે. સુપ્રીમ કોર્ટે 30 ઓગસ્ટે સંશોધિત કાયદા પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો હતો. આ સંશોધિત કાયદો આગોતરા જામીનની વ્યવસ્થાને સમાપ્ત કરવાની જોગવાઈને આપવા સંબંધિત હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
પેટ્રોલ મોંઘુ થવાનો ડરઃ ટેન્કર લઇને પહોંચ્યા પેટ્રૉલ પમ્પ અને ભરાવ્યું 5000 લીટર પેટ્રૉલ, વીડિયો વાયરલ
પેટ્રોલ મોંઘુ થવાનો ડરઃ ટેન્કર લઇને પહોંચ્યા પેટ્રૉલ પમ્પ અને ભરાવ્યું 5000 લીટર પેટ્રૉલ, વીડિયો વાયરલ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં ફાયર સ્ટેશન પર એક શખ્સે ફેંક્યા પથ્થરો, ફાયર બ્રિગેડ જવાનના પણ કપડા ફાડ્યા
Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
Embed widget