શોધખોળ કરો

Ved Pratap Vaidik death: વરિષ્ઠ પત્રકાર વેદ પ્રતાપ વૈદિકનું નિધન, જાણો કેવી રીતે થયું મોત?

આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માત બાદ તરત જ તેમને ગુડગાંવની પ્રતિક્ષા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા

Ved Pratap Vaidik Death: વરિષ્ઠ પત્રકાર વેદ પ્રતાપ વૈદિકનું નિધન થયું છે. તેઓ તેમના ઘરના બાથરૂમમાં લપસી જતા તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માત બાદ તરત જ તેમને ગુડગાંવની પ્રતિક્ષા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

Ved Pratap Vaidik Death: વરિષ્ઠ પત્રકાર વેદ પ્રતાપ વૈદિકનું નિધન થયું છે. તેઓ તેમના ઘરના બાથરૂમમાં લપસી જતા તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માત બાદ તરત જ તેમને ગુડગાંવની પ્રતિક્ષા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

વેદ પ્રતાપ વૈદિક હિન્દી ભાષાના જાણીતા પત્રકાર હતા, તેમણે 78 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લી વખત તેઓ અખબારોમાં ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને આતંકી હાફિઝ સઈદનો ઈન્ટરવ્યુ લીધો હતો. તેમના ઈન્ટરવ્યુની ખૂબ ચર્ચા થઈ હતી.

તેમનો જન્મ ક્યાં થયો હતો?

વરિષ્ઠ પત્રકાર વેદ પ્રતાપ વૈદિકનો જન્મ 30 ડિસેમ્બર 1944ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો. તેમણે જેએનયુમાંથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પીએચડી કર્યું છે. તેઓ ચાર વર્ષ સુધી દિલ્હીમાં પોલિટીકલ સાયન્સના શિક્ષક હતા. તેમને ફિલસૂફી અને રાજકારણમાં પણ ખૂબ રસ હતો. તેમણે હરિયાણાના ગુડગાંવ જિલ્લામાં 78 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.

હાફિઝ સઈદના ઈન્ટરવ્યુ બાદ જ્યારે આખા દેશમાં હોબાળો મચ્યો હતો ત્યારે બે સાંસદોએ તેમના પર દેશદ્રોહનો કેસ ચલાવીને તેમની ધરપકડ કરવાની માંગ કરી હતી. વૈદિકે આ અંગે ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, માત્ર બે સાંસદો જ નહીં, સમગ્ર 543 સાંસદોએ સર્વસંમતિથી ઠરાવ પસાર કરીને મને ફાંસી આપવી જોઈએ. હું આવી સંસદ પર થૂંકું છું.

વૈદિક ઘણી ભાષાઓના વિદ્વાન હતા

દિવંગત પત્રકાર વેદ પ્રતાપ વૈદિકને સૌથી સક્ષમ સંપાદકોમાંના એક ગણવામાં આવે છે. તેમણે નવભારત ટાઈમ્સના તંત્રી તરીકે 12 વર્ષ સુધી કામ કર્યું. આ સિવાય તેમણે અફઘાનિસ્તાન પર સંશોધન કર્યું હતું. આ સિવાય તે લંડન, મોસ્કો સહિત 50 થી વધુ દેશોમાં ફર્યા હતા.

Lokendra Singh Kalvi Death: કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કાલવીનું હાર્ટ એટેકથી નિધન

Rajasthan News:  કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કાલવીનું સોમવારે મોડી રાત્રે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. જયપુર સ્થિત એસએમએસ હોસ્પિટલના ડોકટરોએ લગભગ 2 વાગ્યે તેની પુષ્ટિ કરી. તેમના મૃતદેહને અંતિમ દર્શન માટે રાજપૂત સભા ભવન જયપુરમાં રાખવામાં આવશે. મળતી માહિતી મુજબ, લોકેન્દ્ર સિંહ કાલવીના અંતિમ સંસ્કાર આજે લગભગ 2.30 વાગ્યે નાગૌર જિલ્લામાં સ્થિત તેમના પૈતૃક ગામ કાલવી ગામમાં કરવામાં આવશે.

હોસ્પિટલમાં હતા દાખલ

કાલવી બ્રેઈન સ્ટ્રોકને કારણે જૂન 2022થી હોસ્પિટલમાં દાખલ હતા અને તેની સારવાર ચાલી રહી હતી. પરંતુ સોમવારે મોડી રાત્રે હૃદયરોગના હુમલાને કારણે તેમનું નિધન થયું હતું. છેલ્લા દોઢ દાયકાથી, કાલવી તેમના સમાજના પ્રશ્નો વિશે ખૂબ જ અવાજ ઉઠાવતા હતા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

MI vs KKR: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ફટકારી IPL કારકિર્દીની સૌથી ઝડપી ફિફ્ટી
MI vs KKR: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ફટકારી IPL કારકિર્દીની સૌથી ઝડપી ફિફ્ટી
LPG કટોકટી વચ્ચે કેન્દ્ર સરકારે પેટ્રોલ પંપ પર કેરોસીન વેચવાની છૂટ આપી, જાણો નવા નિયમો
LPG કટોકટી વચ્ચે કેન્દ્ર સરકારે પેટ્રોલ પંપ પર કેરોસીન વેચવાની છૂટ આપી, જાણો નવા નિયમો
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026: કોંગ્રેસે 284 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો મમતા દીદી સામે કોણ મેદાનમાં?
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026: કોંગ્રેસે 284 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો મમતા દીદી સામે કોણ મેદાનમાં?
Items Banned In Air Travel: વિમાનમાં આ ફળ લઈ જવા પર છે પ્રતિબંધ, કારણ જાણીને ચોંકી જશો
Items Banned In Air Travel: વિમાનમાં આ ફળ લઈ જવા પર છે પ્રતિબંધ, કારણ જાણીને ચોંકી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ફસાયા ટ્રમ્પ
Hun To Bolish : હું તો બોલીશ : વિકાસની દોડ
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે કેમ ખાધો માર?
Amreli Unseasonal Rain : અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો, પડ્યો કમોસમી વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં માવઠાની આગાહી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs KKR: રોહિત અને રાયનના વાવાઝોડામાં ઉડી ગયું કોલકાતા, 220 રન બનાવવા છતાં હાર્યું; મુંબઈએ તોડ્યો 13 વર્ષ જૂનો રેકોર્ડ
MI vs KKR: રોહિત અને રાયનના વાવાઝોડામાં ઉડી ગયું કોલકાતા, 220 રન બનાવવા છતાં હાર્યું; મુંબઈએ તોડ્યો 13 વર્ષ જૂનો રેકોર્ડ
અમેરિકાની સેના ઈરાનમાં ઘૂસશે? ઈરાનની 'તાબૂત'વાળી ધમકી વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે લીધો મોટો નિર્ણય?
અમેરિકાની સેના ઈરાનમાં ઘૂસશે? ઈરાનની 'તાબૂત'વાળી ધમકી વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે લીધો મોટો નિર્ણય?
LPG કટોકટી વચ્ચે કેન્દ્ર સરકારે પેટ્રોલ પંપ પર કેરોસીન વેચવાની છૂટ આપી, જાણો નવા નિયમો
LPG કટોકટી વચ્ચે કેન્દ્ર સરકારે પેટ્રોલ પંપ પર કેરોસીન વેચવાની છૂટ આપી, જાણો નવા નિયમો
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026: કોંગ્રેસે 284 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો મમતા દીદી સામે કોણ મેદાનમાં?
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026: કોંગ્રેસે 284 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો મમતા દીદી સામે કોણ મેદાનમાં?
ભરઉનાળે માવઠું: અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો
ભરઉનાળે માવઠું: અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો
ભરઉનાળે માવઠાની આફત: ગુજરાતના 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી, ખેડૂતોના જીવ અધ્ધર
ભરઉનાળે માવઠાની આફત: ગુજરાતના 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી, ખેડૂતોના જીવ અધ્ધર
પાકિસ્તાનમાં તેલ સંકટથી હાહાકાર: શાહબાઝ સરકાર લગાવશે 'સ્માર્ટ લોકડાઉન', દુકાનો-હાઈવે બંધ અને લગ્નો પર પણ પ્રતિબંધ!
પાકિસ્તાનમાં તેલ સંકટથી હાહાકાર: શાહબાઝ સરકાર લગાવશે 'સ્માર્ટ લોકડાઉન', દુકાનો-હાઈવે બંધ અને લગ્નો પર પણ પ્રતિબંધ!
ગુજરાત PSI ભરતી: શારીરિક કસોટી પૂર્ણ, લેખિત પરીક્ષાની તારીખ જાહેર, નોંધી લો આ શિડ્યુલ
ગુજરાત PSI ભરતી: શારીરિક કસોટી પૂર્ણ, લેખિત પરીક્ષાની તારીખ જાહેર, નોંધી લો આ શિડ્યુલ
Embed widget