શોધખોળ કરો

Ved Pratap Vaidik death: વરિષ્ઠ પત્રકાર વેદ પ્રતાપ વૈદિકનું નિધન, જાણો કેવી રીતે થયું મોત?

આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માત બાદ તરત જ તેમને ગુડગાંવની પ્રતિક્ષા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા

Ved Pratap Vaidik Death: વરિષ્ઠ પત્રકાર વેદ પ્રતાપ વૈદિકનું નિધન થયું છે. તેઓ તેમના ઘરના બાથરૂમમાં લપસી જતા તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માત બાદ તરત જ તેમને ગુડગાંવની પ્રતિક્ષા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

Ved Pratap Vaidik Death: વરિષ્ઠ પત્રકાર વેદ પ્રતાપ વૈદિકનું નિધન થયું છે. તેઓ તેમના ઘરના બાથરૂમમાં લપસી જતા તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માત બાદ તરત જ તેમને ગુડગાંવની પ્રતિક્ષા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

વેદ પ્રતાપ વૈદિક હિન્દી ભાષાના જાણીતા પત્રકાર હતા, તેમણે 78 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લી વખત તેઓ અખબારોમાં ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને આતંકી હાફિઝ સઈદનો ઈન્ટરવ્યુ લીધો હતો. તેમના ઈન્ટરવ્યુની ખૂબ ચર્ચા થઈ હતી.

તેમનો જન્મ ક્યાં થયો હતો?

વરિષ્ઠ પત્રકાર વેદ પ્રતાપ વૈદિકનો જન્મ 30 ડિસેમ્બર 1944ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો. તેમણે જેએનયુમાંથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પીએચડી કર્યું છે. તેઓ ચાર વર્ષ સુધી દિલ્હીમાં પોલિટીકલ સાયન્સના શિક્ષક હતા. તેમને ફિલસૂફી અને રાજકારણમાં પણ ખૂબ રસ હતો. તેમણે હરિયાણાના ગુડગાંવ જિલ્લામાં 78 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.

હાફિઝ સઈદના ઈન્ટરવ્યુ બાદ જ્યારે આખા દેશમાં હોબાળો મચ્યો હતો ત્યારે બે સાંસદોએ તેમના પર દેશદ્રોહનો કેસ ચલાવીને તેમની ધરપકડ કરવાની માંગ કરી હતી. વૈદિકે આ અંગે ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, માત્ર બે સાંસદો જ નહીં, સમગ્ર 543 સાંસદોએ સર્વસંમતિથી ઠરાવ પસાર કરીને મને ફાંસી આપવી જોઈએ. હું આવી સંસદ પર થૂંકું છું.

વૈદિક ઘણી ભાષાઓના વિદ્વાન હતા

દિવંગત પત્રકાર વેદ પ્રતાપ વૈદિકને સૌથી સક્ષમ સંપાદકોમાંના એક ગણવામાં આવે છે. તેમણે નવભારત ટાઈમ્સના તંત્રી તરીકે 12 વર્ષ સુધી કામ કર્યું. આ સિવાય તેમણે અફઘાનિસ્તાન પર સંશોધન કર્યું હતું. આ સિવાય તે લંડન, મોસ્કો સહિત 50 થી વધુ દેશોમાં ફર્યા હતા.

Lokendra Singh Kalvi Death: કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કાલવીનું હાર્ટ એટેકથી નિધન

Rajasthan News:  કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કાલવીનું સોમવારે મોડી રાત્રે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. જયપુર સ્થિત એસએમએસ હોસ્પિટલના ડોકટરોએ લગભગ 2 વાગ્યે તેની પુષ્ટિ કરી. તેમના મૃતદેહને અંતિમ દર્શન માટે રાજપૂત સભા ભવન જયપુરમાં રાખવામાં આવશે. મળતી માહિતી મુજબ, લોકેન્દ્ર સિંહ કાલવીના અંતિમ સંસ્કાર આજે લગભગ 2.30 વાગ્યે નાગૌર જિલ્લામાં સ્થિત તેમના પૈતૃક ગામ કાલવી ગામમાં કરવામાં આવશે.

હોસ્પિટલમાં હતા દાખલ

કાલવી બ્રેઈન સ્ટ્રોકને કારણે જૂન 2022થી હોસ્પિટલમાં દાખલ હતા અને તેની સારવાર ચાલી રહી હતી. પરંતુ સોમવારે મોડી રાત્રે હૃદયરોગના હુમલાને કારણે તેમનું નિધન થયું હતું. છેલ્લા દોઢ દાયકાથી, કાલવી તેમના સમાજના પ્રશ્નો વિશે ખૂબ જ અવાજ ઉઠાવતા હતા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ

વિડિઓઝ

Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું
Gujarat Weather Update: 1 જાન્યુઆરીથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
India Foreign Debt: ભારત પર કેટલું છે વિદેશી દેવું, સૌથી વધારે કયા દેશ પાસેથી લીધી છે લોન?
India Foreign Debt: ભારત પર કેટલું છે વિદેશી દેવું, સૌથી વધારે કયા દેશ પાસેથી લીધી છે લોન?
ફુલ ટેન્કમાં ચાલે છે 700 KM, કિંમત પણ બજેટમાં, જાણો કઈ કઈ બાઈક્સને ટક્કર આપે છે TVS Raider
ફુલ ટેન્કમાં ચાલે છે 700 KM, કિંમત પણ બજેટમાં, જાણો કઈ કઈ બાઈક્સને ટક્કર આપે છે TVS Raider
FD કરતાં પહેલા આ વિકલ્પ જાણો, જેમાં 7થી 8 નહિ પરંતુ 15%નું મળે છે રિટર્ન
FD કરતાં પહેલા આ વિકલ્પ જાણો, જેમાં 7થી 8 નહિ પરંતુ 15%નું મળે છે રિટર્ન
Baba Vanga ની 2026 માટે ભયાનક ભવિષ્યવાણી: ત્રીજા વિશ્વયુદ્ધથી લઈને AI ના કહેર સુધી! જાણો શું થશે?
Baba Vanga ની 2026 માટે ભયાનક ભવિષ્યવાણી: ત્રીજા વિશ્વયુદ્ધથી લઈને AI ના કહેર સુધી! જાણો શું થશે?
Embed widget