શોધખોળ કરો

Ved Pratap Vaidik death: વરિષ્ઠ પત્રકાર વેદ પ્રતાપ વૈદિકનું નિધન, જાણો કેવી રીતે થયું મોત?

આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માત બાદ તરત જ તેમને ગુડગાંવની પ્રતિક્ષા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા

Ved Pratap Vaidik Death: વરિષ્ઠ પત્રકાર વેદ પ્રતાપ વૈદિકનું નિધન થયું છે. તેઓ તેમના ઘરના બાથરૂમમાં લપસી જતા તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માત બાદ તરત જ તેમને ગુડગાંવની પ્રતિક્ષા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

Ved Pratap Vaidik Death: વરિષ્ઠ પત્રકાર વેદ પ્રતાપ વૈદિકનું નિધન થયું છે. તેઓ તેમના ઘરના બાથરૂમમાં લપસી જતા તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માત બાદ તરત જ તેમને ગુડગાંવની પ્રતિક્ષા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

વેદ પ્રતાપ વૈદિક હિન્દી ભાષાના જાણીતા પત્રકાર હતા, તેમણે 78 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લી વખત તેઓ અખબારોમાં ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને આતંકી હાફિઝ સઈદનો ઈન્ટરવ્યુ લીધો હતો. તેમના ઈન્ટરવ્યુની ખૂબ ચર્ચા થઈ હતી.

તેમનો જન્મ ક્યાં થયો હતો?

વરિષ્ઠ પત્રકાર વેદ પ્રતાપ વૈદિકનો જન્મ 30 ડિસેમ્બર 1944ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો. તેમણે જેએનયુમાંથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પીએચડી કર્યું છે. તેઓ ચાર વર્ષ સુધી દિલ્હીમાં પોલિટીકલ સાયન્સના શિક્ષક હતા. તેમને ફિલસૂફી અને રાજકારણમાં પણ ખૂબ રસ હતો. તેમણે હરિયાણાના ગુડગાંવ જિલ્લામાં 78 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.

હાફિઝ સઈદના ઈન્ટરવ્યુ બાદ જ્યારે આખા દેશમાં હોબાળો મચ્યો હતો ત્યારે બે સાંસદોએ તેમના પર દેશદ્રોહનો કેસ ચલાવીને તેમની ધરપકડ કરવાની માંગ કરી હતી. વૈદિકે આ અંગે ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, માત્ર બે સાંસદો જ નહીં, સમગ્ર 543 સાંસદોએ સર્વસંમતિથી ઠરાવ પસાર કરીને મને ફાંસી આપવી જોઈએ. હું આવી સંસદ પર થૂંકું છું.

વૈદિક ઘણી ભાષાઓના વિદ્વાન હતા

દિવંગત પત્રકાર વેદ પ્રતાપ વૈદિકને સૌથી સક્ષમ સંપાદકોમાંના એક ગણવામાં આવે છે. તેમણે નવભારત ટાઈમ્સના તંત્રી તરીકે 12 વર્ષ સુધી કામ કર્યું. આ સિવાય તેમણે અફઘાનિસ્તાન પર સંશોધન કર્યું હતું. આ સિવાય તે લંડન, મોસ્કો સહિત 50 થી વધુ દેશોમાં ફર્યા હતા.

Lokendra Singh Kalvi Death: કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કાલવીનું હાર્ટ એટેકથી નિધન

Rajasthan News:  કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કાલવીનું સોમવારે મોડી રાત્રે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. જયપુર સ્થિત એસએમએસ હોસ્પિટલના ડોકટરોએ લગભગ 2 વાગ્યે તેની પુષ્ટિ કરી. તેમના મૃતદેહને અંતિમ દર્શન માટે રાજપૂત સભા ભવન જયપુરમાં રાખવામાં આવશે. મળતી માહિતી મુજબ, લોકેન્દ્ર સિંહ કાલવીના અંતિમ સંસ્કાર આજે લગભગ 2.30 વાગ્યે નાગૌર જિલ્લામાં સ્થિત તેમના પૈતૃક ગામ કાલવી ગામમાં કરવામાં આવશે.

હોસ્પિટલમાં હતા દાખલ

કાલવી બ્રેઈન સ્ટ્રોકને કારણે જૂન 2022થી હોસ્પિટલમાં દાખલ હતા અને તેની સારવાર ચાલી રહી હતી. પરંતુ સોમવારે મોડી રાત્રે હૃદયરોગના હુમલાને કારણે તેમનું નિધન થયું હતું. છેલ્લા દોઢ દાયકાથી, કાલવી તેમના સમાજના પ્રશ્નો વિશે ખૂબ જ અવાજ ઉઠાવતા હતા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Apple નું Siri એન્ટી-હિન્દુ , નથી બોલતું 'જય શ્રી રામ', જાણો કોણે લગાવ્યો આ ગંભીર આરોપ
Apple નું Siri એન્ટી-હિન્દુ , નથી બોલતું 'જય શ્રી રામ', જાણો કોણે લગાવ્યો આ ગંભીર આરોપ
Japan PM India Visit: ભારત-જાપાન વચ્ચે 4 મહત્વના કરાર, તાકાઇચીને પીએમ મોદીએ ગણાવી બહેન
Japan PM India Visit: ભારત-જાપાન વચ્ચે 4 મહત્વના કરાર, તાકાઇચીને પીએમ મોદીએ ગણાવી બહેન

વિડિઓઝ

જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારી, વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબક્યા 3 લોકો
Mumbai Rain | ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath | સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ
Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ
Embed widget