શોધખોળ કરો

Vinod Dua Passes Away: વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનુ નિધન, દિકરી મલ્લિકા દુઆએ પુષ્ટી કરી,  કાલે થશે અંતિમ સંસ્કાર

વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનું 67 વર્ષની વયે દિલ્હીમાં નિધન થયું છે. તેમની પુત્રી અને અભિનેત્રી મલ્લિકા દુઆએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા મૃત્યુની પુષ્ટિ કરી છે.

નવી દિલ્હી:  વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનું 67 વર્ષની વયે દિલ્હીમાં નિધન થયું છે. તેમની પુત્રી અને અભિનેત્રી મલ્લિકા દુઆએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા મૃત્યુની પુષ્ટિ કરી છે. વિનોદ દુઆના અંતિમ સંસ્કાર આવતીકાલે લોધી સ્મશાનગૃહમાં કરવામાં આવશે.


મલ્લિકા દુઆએ તેના પિતાની તસવીર શેર કરી અને લખ્યું, અમારા નીડર અને અસાધારણ પિતા વિનોદ દુઆનું નિધન થઈ ગયું છે. તેમણે એક અદ્રિતીય જીવન જીવ્યું,  દિલ્હીની શરણાર્થી વસાહતોમાંથી 42 વર્ષ સુધી પત્રકારત્વની ઉત્કૃષ્ટતાના શિખર સુધી વધતા તેઓ  હંમેશા સત્ય બોલતા હતા. તે હવે અમારી માતા, તેની પ્રિય પત્ની ચિન્ના સાથે સ્વર્ગમાં છે, જ્યાં તેઓ એકબીજા માટે ગાવાનું, રસોઈ કરવાનું, મુસાફરી કરવાનું ચાલુ રાખશે.

દુઆને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  આ વર્ષની શરૂઆતમાં તેમને પણ કોવિડ-19 ચેપ લાગ્યો હતો, જ્યારે તેમણે ઘણા દિવસો સારવારમાં  વિતાવ્યા હતા. તેમની પુત્રી મલ્લિકાએ  ગયા અઠવાડિયે આરોગ્ય અપડેટ શેર કર્યું જ્યારે તેમને પોસ્ટ કોરોનાવાયરસ જટિલતાઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 

Vinod Dua Passes Away: વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનુ નિધન, દિકરી મલ્લિકા દુઆએ પુષ્ટી કરી,  કાલે થશે અંતિમ સંસ્કાર

વિનોદ દુઆ તેમના જાહેર હિતના પત્રકારત્વ માટે જાણીતા હતા. તેમણે દૂરદર્શન સહિત અનેક સંસ્થાઓમાં ઘણાં વર્ષો સુધી ન્યૂઝ એન્કર તરીકે કામ કર્યું. આ વર્ષે જૂનમાં, વિનોદ દુઆની પત્ની ડૉક્ટર પદ્માવતી દુઆનું પણ કોરોનાવાયરસ જટિલતાઓને કારણે નિધન થયું હતું. તે ચિન્ના દુઆ તરીકે જાણીતી હતી. તે સમયે પુત્રી મલ્લિકાએ સોશિયલ મીડિયા પર આ સમાચારની પુષ્ટિ કરતા લખ્યું, “ગઈ રાત્રે તે અમને છોડીને ગઈ. મારું આખું હૃદય મારું આખું જીવન. એકમાત્ર ભગવાનને હું જાણું છું. મારી માતા, મને માફ કરજો હું તમને બચાવી ન શકી. તમે ખૂબ જ સંઘર્ષ કર્યો  માતા. મારા કિંમતી, મારુ મન, તમે મારું આખું જીવન છો

ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 57માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 160માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.  

 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8603 નવા કેસ નોંધાયા છે અને 415 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 8190 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.  દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 99974 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 4463 કેસ નોંધાયા છે અને 269 સંક્રમિતોના મોત થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: શરદ પવાર મેદાનમાં ઉતરશે તો 7 બેઠકો પર ચૂંટણી બિનહરીફ થશે?
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: શરદ પવાર મેદાનમાં ઉતરશે તો 7 બેઠકો પર ચૂંટણી બિનહરીફ થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Embed widget