શોધખોળ કરો

Vinod Dua Passes Away: વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનુ નિધન, દિકરી મલ્લિકા દુઆએ પુષ્ટી કરી,  કાલે થશે અંતિમ સંસ્કાર

વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનું 67 વર્ષની વયે દિલ્હીમાં નિધન થયું છે. તેમની પુત્રી અને અભિનેત્રી મલ્લિકા દુઆએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા મૃત્યુની પુષ્ટિ કરી છે.

નવી દિલ્હી:  વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનું 67 વર્ષની વયે દિલ્હીમાં નિધન થયું છે. તેમની પુત્રી અને અભિનેત્રી મલ્લિકા દુઆએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા મૃત્યુની પુષ્ટિ કરી છે. વિનોદ દુઆના અંતિમ સંસ્કાર આવતીકાલે લોધી સ્મશાનગૃહમાં કરવામાં આવશે.


મલ્લિકા દુઆએ તેના પિતાની તસવીર શેર કરી અને લખ્યું, અમારા નીડર અને અસાધારણ પિતા વિનોદ દુઆનું નિધન થઈ ગયું છે. તેમણે એક અદ્રિતીય જીવન જીવ્યું,  દિલ્હીની શરણાર્થી વસાહતોમાંથી 42 વર્ષ સુધી પત્રકારત્વની ઉત્કૃષ્ટતાના શિખર સુધી વધતા તેઓ  હંમેશા સત્ય બોલતા હતા. તે હવે અમારી માતા, તેની પ્રિય પત્ની ચિન્ના સાથે સ્વર્ગમાં છે, જ્યાં તેઓ એકબીજા માટે ગાવાનું, રસોઈ કરવાનું, મુસાફરી કરવાનું ચાલુ રાખશે.

દુઆને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  આ વર્ષની શરૂઆતમાં તેમને પણ કોવિડ-19 ચેપ લાગ્યો હતો, જ્યારે તેમણે ઘણા દિવસો સારવારમાં  વિતાવ્યા હતા. તેમની પુત્રી મલ્લિકાએ  ગયા અઠવાડિયે આરોગ્ય અપડેટ શેર કર્યું જ્યારે તેમને પોસ્ટ કોરોનાવાયરસ જટિલતાઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 

Vinod Dua Passes Away: વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનુ નિધન, દિકરી મલ્લિકા દુઆએ પુષ્ટી કરી,  કાલે થશે અંતિમ સંસ્કાર

વિનોદ દુઆ તેમના જાહેર હિતના પત્રકારત્વ માટે જાણીતા હતા. તેમણે દૂરદર્શન સહિત અનેક સંસ્થાઓમાં ઘણાં વર્ષો સુધી ન્યૂઝ એન્કર તરીકે કામ કર્યું. આ વર્ષે જૂનમાં, વિનોદ દુઆની પત્ની ડૉક્ટર પદ્માવતી દુઆનું પણ કોરોનાવાયરસ જટિલતાઓને કારણે નિધન થયું હતું. તે ચિન્ના દુઆ તરીકે જાણીતી હતી. તે સમયે પુત્રી મલ્લિકાએ સોશિયલ મીડિયા પર આ સમાચારની પુષ્ટિ કરતા લખ્યું, “ગઈ રાત્રે તે અમને છોડીને ગઈ. મારું આખું હૃદય મારું આખું જીવન. એકમાત્ર ભગવાનને હું જાણું છું. મારી માતા, મને માફ કરજો હું તમને બચાવી ન શકી. તમે ખૂબ જ સંઘર્ષ કર્યો  માતા. મારા કિંમતી, મારુ મન, તમે મારું આખું જીવન છો

ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 57માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 160માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.  

 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8603 નવા કેસ નોંધાયા છે અને 415 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 8190 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.  દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 99974 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 4463 કેસ નોંધાયા છે અને 269 સંક્રમિતોના મોત થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજધાની એકસપ્રેસમાં B1 કોચમાં લાગી ભીષણ આગ, સવાર 68 યાત્રી સલામત
રાજધાની એકસપ્રેસમાં B1 કોચમાં લાગી ભીષણ આગ, સવાર 68 યાત્રી સલામત
Pahalgam Accident: પહલગામમાં ભયંકર રોડ દુર્ઘટના, ગુજરાતના પતિ પત્નીનું કમકમાટીભર્યું મૃત્યુ
Pahalgam Accident: પહલગામમાં ભયંકર રોડ દુર્ઘટના, ગુજરાતના પતિ પત્નીનું કમકમાટીભર્યું મૃત્યુ
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 80kmph ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 80kmph ઝડપે ફૂંકાશે પવન
દેશભરમાં આભ ફાટશે? એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય થતાં અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે
દેશભરમાં આભ ફાટશે? એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય થતાં અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દારૂનો ગૃહ ઉદ્યોગ?
Hun To Bolish | હું તો બોલીશ | બ્લેકમેલર દુલ્હન
Rajkot news: રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર 2 વેપારીઓને કોર્ટે ફટકારી સજા
Ambalal Patel Prediction: ગરમીથી આંશિક રાહત મળવાની અંબાલાલ પટેલની આગાહી
Rajkot Congress Protest: રાજકોટમાં મંદિરોના ડિમોલિશનને લઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજધાની એકસપ્રેસમાં B1 કોચમાં લાગી ભીષણ આગ, સવાર 68 યાત્રી સલામત
રાજધાની એકસપ્રેસમાં B1 કોચમાં લાગી ભીષણ આગ, સવાર 68 યાત્રી સલામત
Pahalgam Accident: પહલગામમાં ભયંકર રોડ દુર્ઘટના, ગુજરાતના પતિ પત્નીનું કમકમાટીભર્યું મૃત્યુ
Pahalgam Accident: પહલગામમાં ભયંકર રોડ દુર્ઘટના, ગુજરાતના પતિ પત્નીનું કમકમાટીભર્યું મૃત્યુ
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 80kmph ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 80kmph ઝડપે ફૂંકાશે પવન
વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં 'સ્વ ગણના' શરૂ, 17 થી 31 મે સુધી ઘરે બેઠા નોંધાવો વિગતો
વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં 'સ્વ ગણના' શરૂ, 17 થી 31 મે સુધી ઘરે બેઠા નોંધાવો વિગતો
દેશભરમાં આભ ફાટશે? એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય થતાં અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે
દેશભરમાં આભ ફાટશે? એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય થતાં અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે
સોના બાદ હવે ચાંદી પર સરકારની કડક કાર્યવાહી, સરકારે લગાવ્યો પ્રતિબંધ, ખરીદતા પહેલા જાણો નવા નિયમો
સોના બાદ હવે ચાંદી પર સરકારની કડક કાર્યવાહી, સરકારે લગાવ્યો પ્રતિબંધ, ખરીદતા પહેલા જાણો નવા નિયમો
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
Embed widget