શોધખોળ કરો

અયોધ્યામાં આ તારીખથી શરૂ થશે સીતા રસોઈ ભોજનાલય, ભક્તોને ફ્રીમાં મળશે ભોજન

શ્રી રામ જન્મભૂમિ વિસ્તારમાં જ વિશ્વ હિન્દુ પરિષદનું ભવન લાંબા સમયથી છે. હવે ટ્રસ્ટ આ જ બિલ્ડિંગમાં સીતા રસોઈનું સંચાલન કરવા જઈ રહ્યું છે. જ્યાં રામ ભક્તોને મફત ભોજનનું વિતરણ કરવામાં આવશે.

અયોધ્યાથી રામલલાના ભક્તો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટએ ભક્તોને રામલલાને ઘરેલો પ્રસાદ ખવડાવવાની તૈયારીઓ કરી લીધી છે. જેના માટે રામકોટ વિસ્તારમાં જ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલયમાં રામભક્તો માટે વિશાળ રસોડું અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ટ્રસ્ટનો પ્રયાસ છે કે ચૈત્ર મહિનાની રામનવમીના પ્રથમ દિવસથી સીતા રસોઈ ભોજનાલય શરૂ કરવામાં આવે. જેમાં ભક્તોને રામલલ્લાને ધરેલો ભોગનો પ્રસાદ વિનામૂલ્યે આપવામાં આવે.

કઈ જગ્યાએ પ્રસાદનું આયોજન કરવામાં આવશે

શ્રી રામ જન્મભૂમિ વિસ્તારમાં જ વિશ્વ હિન્દુ પરિષદનું ભવન લાંબા સમયથી છે. હવે ટ્રસ્ટ આ જ બિલ્ડિંગમાં સીતા રસોઈનું સંચાલન કરવા જઈ રહ્યું છે. જ્યાં રામ ભક્તોને મફત ભોજનનું વિતરણ કરવામાં આવશે. નોંધનિય છે કે, ત્રણ માળની આ ઇમારતમાં ઉપરના માળે રસોડું  હશે. જ્યાં ભોજન રાંધવામાં આવશે. તેની નીચે બેઝમેન્ટમાં અને પહેલા માળે રામલલાના ભક્તો બેસીને ભોજન કરશે અને રામલલાને ધરવામાં આવેલ પ્રસાદ લેશે. લગભગ 12:15 વાગ્યે તે સ્થળે પ્રસાદ લાવવામાં આવશે અને તેને તૈયાર કરેલા ભોજનમાં ભેળવ્યા બાદ રામલલાના તમામ ભક્તોને વિનામૂલ્યે આપવામાં આવશે. જેને સીતા રસોઇ શ્રી રામ અન્ના ક્ષેત્ર નામ પણ રાખવામાં આવશે.

કેવી છે આ સમગ્ર યોજના?

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કેમ્પ ઓફિસના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, 2 એપ્રિલથી રામ ભક્તો માટે સીતા રસોઇ કાર્યરત થશે. જ્યાં રામલલ્લાને ધરવામાં આવેલ ભોજન પ્રસાદ ભક્તોને આપવામાં આવશે. આ ભોજન તમામ શ્રદ્ધાળું અને રામ ભક્તોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું કે સીતા રસોઇનું સંચાલન રામજન્મભૂમિથી 100 મીટરના અંતરે જ કરવામાં આવશે. જ્યાં રામલલાના ભોજન પ્રસાદમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવશે નહીં.

જે કોઈપણ વ્યક્તિ શ્રદ્ધાથી ભોજન કરવા માંગશે તેને મફત ભોજન આપવામાં આવશે. ટ્રસ્ટની પ્રાથમિકતા એ છે કે રામલલાના અન્ન પ્રસાદનું વિતરણ ભક્તોમાં સતત થતું રહે. પરંતુ પ્રાથમિકતા તરીકે નવરાત્રીના પ્રથમ દિવસથી તેનું સંચાલન કરવામાં આવશે. આ રામ નવમી સુધી ચાલુ રહેશે અને જો અન્ન પ્રસાદના વિતરણમાં કોઈ ટેકનિકલ સમસ્યા ન સર્જાય  અને ભક્તોની સંખ્યા અવિરતપણે રહેશે તો પછી તે સતત કાર્યરત રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું આત્માઓ ખરેખર ખંડેર-ઘરોમાં કે અંધારા રૂમમાં બોલાવવાથી આવે છે ? સત્ય જાણીને ચોંકી જશો
શું આત્માઓ ખરેખર ખંડેર-ઘરોમાં કે અંધારા રૂમમાં બોલાવવાથી આવે છે ? સત્ય જાણીને ચોંકી જશો
Today Latest News Live Update: ટ્રમ્પની હત્યા માટે ઈરાન નવી યોજના બનાવી રહ્યું છે, ઇઝરાયલી ગુપ્તચર એજન્સીનો દાવો
Today Latest News Live Update: ટ્રમ્પની હત્યા માટે ઈરાન નવી યોજના બનાવી રહ્યું છે, ઇઝરાયલી ગુપ્તચર એજન્સીનો દાવો
Rain Forecast: દેશના 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Rain Forecast: દેશના 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

વિડિઓઝ

Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
Rain Forecast: દેશના 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Rain Forecast: દેશના 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Today Latest News Live Update: ટ્રમ્પની હત્યા માટે ઈરાન નવી યોજના બનાવી રહ્યું છે, ઇઝરાયલી ગુપ્તચર એજન્સીનો દાવો
Today Latest News Live Update: ટ્રમ્પની હત્યા માટે ઈરાન નવી યોજના બનાવી રહ્યું છે, ઇઝરાયલી ગુપ્તચર એજન્સીનો દાવો
Embed widget