શોધખોળ કરો

અયોધ્યામાં આ તારીખથી શરૂ થશે સીતા રસોઈ ભોજનાલય, ભક્તોને ફ્રીમાં મળશે ભોજન

શ્રી રામ જન્મભૂમિ વિસ્તારમાં જ વિશ્વ હિન્દુ પરિષદનું ભવન લાંબા સમયથી છે. હવે ટ્રસ્ટ આ જ બિલ્ડિંગમાં સીતા રસોઈનું સંચાલન કરવા જઈ રહ્યું છે. જ્યાં રામ ભક્તોને મફત ભોજનનું વિતરણ કરવામાં આવશે.

અયોધ્યાથી રામલલાના ભક્તો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટએ ભક્તોને રામલલાને ઘરેલો પ્રસાદ ખવડાવવાની તૈયારીઓ કરી લીધી છે. જેના માટે રામકોટ વિસ્તારમાં જ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલયમાં રામભક્તો માટે વિશાળ રસોડું અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ટ્રસ્ટનો પ્રયાસ છે કે ચૈત્ર મહિનાની રામનવમીના પ્રથમ દિવસથી સીતા રસોઈ ભોજનાલય શરૂ કરવામાં આવે. જેમાં ભક્તોને રામલલ્લાને ધરેલો ભોગનો પ્રસાદ વિનામૂલ્યે આપવામાં આવે.

કઈ જગ્યાએ પ્રસાદનું આયોજન કરવામાં આવશે

શ્રી રામ જન્મભૂમિ વિસ્તારમાં જ વિશ્વ હિન્દુ પરિષદનું ભવન લાંબા સમયથી છે. હવે ટ્રસ્ટ આ જ બિલ્ડિંગમાં સીતા રસોઈનું સંચાલન કરવા જઈ રહ્યું છે. જ્યાં રામ ભક્તોને મફત ભોજનનું વિતરણ કરવામાં આવશે. નોંધનિય છે કે, ત્રણ માળની આ ઇમારતમાં ઉપરના માળે રસોડું  હશે. જ્યાં ભોજન રાંધવામાં આવશે. તેની નીચે બેઝમેન્ટમાં અને પહેલા માળે રામલલાના ભક્તો બેસીને ભોજન કરશે અને રામલલાને ધરવામાં આવેલ પ્રસાદ લેશે. લગભગ 12:15 વાગ્યે તે સ્થળે પ્રસાદ લાવવામાં આવશે અને તેને તૈયાર કરેલા ભોજનમાં ભેળવ્યા બાદ રામલલાના તમામ ભક્તોને વિનામૂલ્યે આપવામાં આવશે. જેને સીતા રસોઇ શ્રી રામ અન્ના ક્ષેત્ર નામ પણ રાખવામાં આવશે.

કેવી છે આ સમગ્ર યોજના?

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કેમ્પ ઓફિસના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, 2 એપ્રિલથી રામ ભક્તો માટે સીતા રસોઇ કાર્યરત થશે. જ્યાં રામલલ્લાને ધરવામાં આવેલ ભોજન પ્રસાદ ભક્તોને આપવામાં આવશે. આ ભોજન તમામ શ્રદ્ધાળું અને રામ ભક્તોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું કે સીતા રસોઇનું સંચાલન રામજન્મભૂમિથી 100 મીટરના અંતરે જ કરવામાં આવશે. જ્યાં રામલલાના ભોજન પ્રસાદમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવશે નહીં.

જે કોઈપણ વ્યક્તિ શ્રદ્ધાથી ભોજન કરવા માંગશે તેને મફત ભોજન આપવામાં આવશે. ટ્રસ્ટની પ્રાથમિકતા એ છે કે રામલલાના અન્ન પ્રસાદનું વિતરણ ભક્તોમાં સતત થતું રહે. પરંતુ પ્રાથમિકતા તરીકે નવરાત્રીના પ્રથમ દિવસથી તેનું સંચાલન કરવામાં આવશે. આ રામ નવમી સુધી ચાલુ રહેશે અને જો અન્ન પ્રસાદના વિતરણમાં કોઈ ટેકનિકલ સમસ્યા ન સર્જાય  અને ભક્તોની સંખ્યા અવિરતપણે રહેશે તો પછી તે સતત કાર્યરત રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
14 રાજ્યોમાં NEET પેપર લીક કૌભાંડ: CBIની તપાસ શરૂ, જાણો 10 મુદ્દામાં આખો ઘટનાક્રમ
14 રાજ્યોમાં NEET પેપર લીક કૌભાંડ: CBIની તપાસ શરૂ, જાણો 10 મુદ્દામાં આખો ઘટનાક્રમ
આવતીકાલનું હવામાનઃ દેશના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની IMDની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ દેશના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની IMDની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
દેશમાં ચોમાસું સમય કરતા વહેલું આવશે, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં 7 દિવસમાં જ આ જગ્યાએ એન્ટ્રીની શક્યતા
દેશમાં ચોમાસું સમય કરતા વહેલું આવશે, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં 7 દિવસમાં જ આ જગ્યાએ એન્ટ્રીની શક્યતા

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો
પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
‘અમેરિકા ચોંકી જશે તેવો કરીશું હુમલો!’ ઈરાનની પરમાણુ હુમલાની ધમકીથી ખળભળાટ, વિશ્વભરમાં ચિંતા
‘અમેરિકા ચોંકી જશે તેવો કરીશું હુમલો!’ ઈરાનની પરમાણુ હુમલાની ધમકીથી ખળભળાટ, વિશ્વભરમાં ચિંતા
ગુજરાત ટાઇટન્સે રચ્યો ઈતિહાસ: SRH સામે 82 રનથી રેકોર્ડબ્રેક જીત, જાણો પ્લેઓફનું ગણિત
ગુજરાત ટાઇટન્સે રચ્યો ઈતિહાસ: SRH સામે 82 રનથી રેકોર્ડબ્રેક જીત, જાણો પ્લેઓફનું ગણિત
આવતીકાલનું હવામાનઃ દેશના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની IMDની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ દેશના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની IMDની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
14 રાજ્યોમાં NEET પેપર લીક કૌભાંડ: CBIની તપાસ શરૂ, જાણો 10 મુદ્દામાં આખો ઘટનાક્રમ
14 રાજ્યોમાં NEET પેપર લીક કૌભાંડ: CBIની તપાસ શરૂ, જાણો 10 મુદ્દામાં આખો ઘટનાક્રમ
મોંઘવારી સાતમા આસમાને: છૂટક ફુગાવો 15 મહિનાની ટોચે 3.48% પર પહોંચતા સામાન્ય ઘરનું બજેટ ખોરવાયું
મોંઘવારી સાતમા આસમાને: છૂટક ફુગાવો 15 મહિનાની ટોચે 3.48% પર પહોંચતા સામાન્ય ઘરનું બજેટ ખોરવાયું
આ સરકારી બાબુઓની જશે નોકરી, ગુજરાત સરકારે વિભાગો પાસે લિસ્ટ મંગાવ્યું, વર્ગ 1 થી 4 ના તમામ કર્મચારીઓ રડારમાં!
આ સરકારી બાબુઓની જશે નોકરી, ગુજરાત સરકારે વિભાગો પાસે લિસ્ટ મંગાવ્યું, વર્ગ 1 થી 4 ના તમામ કર્મચારીઓ રડારમાં!
Embed widget