શોધખોળ કરો

અયોધ્યામાં આ તારીખથી શરૂ થશે સીતા રસોઈ ભોજનાલય, ભક્તોને ફ્રીમાં મળશે ભોજન

શ્રી રામ જન્મભૂમિ વિસ્તારમાં જ વિશ્વ હિન્દુ પરિષદનું ભવન લાંબા સમયથી છે. હવે ટ્રસ્ટ આ જ બિલ્ડિંગમાં સીતા રસોઈનું સંચાલન કરવા જઈ રહ્યું છે. જ્યાં રામ ભક્તોને મફત ભોજનનું વિતરણ કરવામાં આવશે.

અયોધ્યાથી રામલલાના ભક્તો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટએ ભક્તોને રામલલાને ઘરેલો પ્રસાદ ખવડાવવાની તૈયારીઓ કરી લીધી છે. જેના માટે રામકોટ વિસ્તારમાં જ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલયમાં રામભક્તો માટે વિશાળ રસોડું અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ટ્રસ્ટનો પ્રયાસ છે કે ચૈત્ર મહિનાની રામનવમીના પ્રથમ દિવસથી સીતા રસોઈ ભોજનાલય શરૂ કરવામાં આવે. જેમાં ભક્તોને રામલલ્લાને ધરેલો ભોગનો પ્રસાદ વિનામૂલ્યે આપવામાં આવે.

કઈ જગ્યાએ પ્રસાદનું આયોજન કરવામાં આવશે

શ્રી રામ જન્મભૂમિ વિસ્તારમાં જ વિશ્વ હિન્દુ પરિષદનું ભવન લાંબા સમયથી છે. હવે ટ્રસ્ટ આ જ બિલ્ડિંગમાં સીતા રસોઈનું સંચાલન કરવા જઈ રહ્યું છે. જ્યાં રામ ભક્તોને મફત ભોજનનું વિતરણ કરવામાં આવશે. નોંધનિય છે કે, ત્રણ માળની આ ઇમારતમાં ઉપરના માળે રસોડું  હશે. જ્યાં ભોજન રાંધવામાં આવશે. તેની નીચે બેઝમેન્ટમાં અને પહેલા માળે રામલલાના ભક્તો બેસીને ભોજન કરશે અને રામલલાને ધરવામાં આવેલ પ્રસાદ લેશે. લગભગ 12:15 વાગ્યે તે સ્થળે પ્રસાદ લાવવામાં આવશે અને તેને તૈયાર કરેલા ભોજનમાં ભેળવ્યા બાદ રામલલાના તમામ ભક્તોને વિનામૂલ્યે આપવામાં આવશે. જેને સીતા રસોઇ શ્રી રામ અન્ના ક્ષેત્ર નામ પણ રાખવામાં આવશે.

કેવી છે આ સમગ્ર યોજના?

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કેમ્પ ઓફિસના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, 2 એપ્રિલથી રામ ભક્તો માટે સીતા રસોઇ કાર્યરત થશે. જ્યાં રામલલ્લાને ધરવામાં આવેલ ભોજન પ્રસાદ ભક્તોને આપવામાં આવશે. આ ભોજન તમામ શ્રદ્ધાળું અને રામ ભક્તોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું કે સીતા રસોઇનું સંચાલન રામજન્મભૂમિથી 100 મીટરના અંતરે જ કરવામાં આવશે. જ્યાં રામલલાના ભોજન પ્રસાદમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવશે નહીં.

જે કોઈપણ વ્યક્તિ શ્રદ્ધાથી ભોજન કરવા માંગશે તેને મફત ભોજન આપવામાં આવશે. ટ્રસ્ટની પ્રાથમિકતા એ છે કે રામલલાના અન્ન પ્રસાદનું વિતરણ ભક્તોમાં સતત થતું રહે. પરંતુ પ્રાથમિકતા તરીકે નવરાત્રીના પ્રથમ દિવસથી તેનું સંચાલન કરવામાં આવશે. આ રામ નવમી સુધી ચાલુ રહેશે અને જો અન્ન પ્રસાદના વિતરણમાં કોઈ ટેકનિકલ સમસ્યા ન સર્જાય  અને ભક્તોની સંખ્યા અવિરતપણે રહેશે તો પછી તે સતત કાર્યરત રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતમાં પોતાના તેલના કૂવા હોવા છતાં આપણે વિદેશથી ક્રૂડ ઓઇલ કેમ ખરીદીએ છીએ? સમજો આખું ગણિત
ભારતમાં પોતાના તેલના કૂવા હોવા છતાં આપણે વિદેશથી ક્રૂડ ઓઇલ કેમ ખરીદીએ છીએ? સમજો આખું ગણિત
શું હવે કોઈને 'મોચી', 'વાળંદ' કે 'ધોબી' કહેવા પર થશે સજા? જાણો કાયદો અને નવા ફેરફારો
શું હવે કોઈને 'મોચી', 'વાળંદ' કે 'ધોબી' કહેવા પર થશે સજા? જાણો કાયદો અને નવા ફેરફારો
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
LPG ગેસ સિલિન્ડર મળશે ફટાફટ, HP ગેસ ગ્રાહકો આ 4 રીતે કરે બુકિંગ, થશે ઝડપથી ડિલિવર
LPG ગેસ સિલિન્ડર મળશે ફટાફટ, HP ગેસ ગ્રાહકો આ 4 રીતે કરે બુકિંગ, થશે ઝડપથી ડિલિવર

વિડિઓઝ

LPG shortage crisis : સુરતમાં કોમર્શિયલ ગેસની અછત, સમૂહ લગ્નમાં ચૂલા પર રસોઈ બનાવાઈ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં
US Israel Iran War Update: ગેસ સંકટ વચ્ચે મોદી સરકારની મોટી કૂટનીતિક જીત
Gujarat Government: ગેસ સંકટ દૂર કરવા રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
Surat News: સુરત આરટીઓમાં મહિલા ઈંસ્પેક્ટરને ધમકાવી દબાણ કરનાર એજંટની અડાજણ પોલીસે ધરપકડ કરી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
LPGનો મોટો જથ્થો પહોંચશે ભારત, બે ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી થયા પસાર
LPGનો મોટો જથ્થો પહોંચશે ભારત, બે ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી થયા પસાર
Gold Silver Price Today: મિડલ ઈસ્ટમાં યુદ્ધના માહોલ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Price Today: મિડલ ઈસ્ટમાં યુદ્ધના માહોલ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
Iran Drone: કેટલું ખતરનાક છે ઈરાનનું 'કર્રાર' ડ્રોન? જેટ એન્જીનથી ચાલતું આ હથિયાર અમેરિકા માટે કેમ બન્યું છે માથાનો દુખાવો?
Iran Drone: કેટલું ખતરનાક છે ઈરાનનું 'કર્રાર' ડ્રોન? જેટ એન્જીનથી ચાલતું આ હથિયાર અમેરિકા માટે કેમ બન્યું છે માથાનો દુખાવો?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે કિમ જોંગ-ઉને પણ કરી દીધો ધડાકો! ઉત્તર કોરિયાએ છોડી મિસાઈલ,પાડોશી દેશોમાં હડકંપ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે કિમ જોંગ-ઉને પણ કરી દીધો ધડાકો! ઉત્તર કોરિયાએ છોડી મિસાઈલ,પાડોશી દેશોમાં હડકંપ
Naman Awards 2026: ભારતના આ 3 દિગ્ગજ ક્રિકેટરોને મળશે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, BCCI કરશે સન્માન
Naman Awards 2026: ભારતના આ 3 દિગ્ગજ ક્રિકેટરોને મળશે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, BCCI કરશે સન્માન
LPG Shortage: ઘરેલુ ગેસ અંગે રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર, 10 પોઇન્ટથી સમજો સ્થિતિ
LPG Shortage: ઘરેલુ ગેસ અંગે રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર, 10 પોઇન્ટથી સમજો સ્થિતિ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાળઝાળ ગરમી વચ્ચે આ તારીખથી ગુજરાતમાં વરસાદની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાળઝાળ ગરમી વચ્ચે આ તારીખથી ગુજરાતમાં વરસાદની આગાહી
Embed widget