શોધખોળ કરો

પાંચ રાજ્યોમાં કોંગ્રેસની હારના પગલે ક્યાં પાંચ ટોચના નેતાનો લેવાયો ભોગ, સોનિયાએ કરી નાંખી હકાલપટ્ટી

હાલમાં જ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોત સિદ્ધુ પણ પાંચ રાજ્યોના પાર્ટીના પ્રમુખોને હટાવવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હાર મળી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટીએ આ પાંચ ચૂંટણીવાળા રાજ્યોના પ્રદેશ પ્રમુખો પાસેથી રાજીનામું માંગ્યું છે. કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના પાંચેય રાજ્યોના વડાઓને ખરાબ પ્રદર્શન બાદ રાજીનામું આપવા માટે કહ્યું છે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મંગળવારે આ જાણકારી આપી.

ઉત્તરાખંડના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગણેશ ગોડિયાલે પણ રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, 'રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હારની નૈતિક જવાબદારી લેતા આજે મેં મારું રાજીનામું સુપરત કર્યું છે. હું પરિણામના દિવસે રાજીનામું આપવા માંગતો હતો પરંતુ હાઈકમાન્ડના આદેશની રાહ જોતો રહ્યો. આ પહેલા દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે કોંગ્રેસને પાંચ ચૂંટણી રાજ્યોમાં કારમી હાર મળી છે.

નવજોત સિંહ સિદ્ધુએ પણ આપ્યું રાજીનામું

પંજાબમાં કોંગ્રેસની હાર બાદ હવે નવજોત સિંહ સિદ્ધુએ પંજાબમાં રાજ્ય સમિતિના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગઈકાલે જ સોનિયા ગાંધીએ નવજોત સિંહ સિદ્ધુ સહિત તમામ ચૂંટણી રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોને મંગળવારે રાજીનામું આપવા કહ્યું હતું. કોંગ્રેસ પાર્ટી પાંચમાંથી એક પણ રાજ્યમાં સરકાર બનાવી શકી નથી.

રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને આ વાત કહી

અગાઉ, પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કર્યું હતું કે, "કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરના રાજ્ય એકમના પ્રમુખોને રાજીનામું આપવા કહ્યું છે જેથી કરીને રાજ્ય કોંગ્રેસ સમિતિઓની પુનઃરચના કરવામાં આવે.” આ ચૂંટણી પછીનો આ પહેલો મોટો નિર્ણય છે. હાલમાં જ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોત સિદ્ધુ પણ પાંચ રાજ્યોના પાર્ટીના પ્રમુખોને હટાવવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget