શોધખોળ કરો

શાહીનબાગ પર સુપ્રીમ કોર્ટે કહ્યુ- પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરે સરકાર, મધ્યસ્થીની કરી નિમણૂક

સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ કમિશનરને એફિડેવિટ કરવાનું કહ્યુ છે અને હવે આ મામલા પર 24 ફેબ્રુઆરીના રોજ સુનાવણી થશે.

નવી દિલ્હીઃ શાહીન બાગમાં લગભગ બે મહિનાથી બંધ રસ્તાને ખુલતા હજુ વધુ સમય લાગશે. સુપ્રીમ કોર્ટે શાહીન બાગના મામલા પર સુનાવણી દરમિયાન  દિલ્હી પોલીસ, કેન્દ્ર અને દિલ્હી સરકારને પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવાનો આદેશ આપ્યો છે. સોમવારે એક અરજીની સુનાવણી પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નિયમ અનુસાર, પ્રદર્શન કરવાની જગ્યા જંતર-મંતર છે. આ મુદ્દો જનજીવને ઠપ કરવાની સમસ્યા સાથે જોડાયેલો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ કમિશનરને એફિડેવિટ કરવાનું કહ્યુ છે અને હવે આ મામલા પર 24 ફેબ્રુઆરીના રોજ સુનાવણી થશે. કોર્ટે પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવા માટે વરિષ્ઠ વકીલ સંજય હેગડે અને સાધના રામચંદ્રનને મધ્યસ્થી તરીકે નિમણૂક કરી છે. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે લોકોને પોતાનો અવાજ સમાજ સુધી પહોંચાડવાનો અધિકાર છે. અમે અધિકારોની રક્ષા કરવાના વિરોધની સામે નથી. લોકતંત્રમાં પોતાનો અવાજ જરૂર પહોચાડો. સમસ્યા દિલ્હીના ટ્રાફિકને લઇને છે. જો તમામ લોકો રસ્તા પર ઉતરવા લાગ્યા તો શું થશે. આ જનજીવનને ઠપ્પ કરવાની સમસ્યા સાથે જોડાયેલો મુદ્દો છે. શાહીન બાગના પ્રદર્શનકારીઓ સાથે વાત કરવી જોઇએ. સાથે કોર્ટે દિલ્હી સરકાર, દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકારને પ્રદર્શનકારીઓને હટાવવાના  ઓપ્શન પર ચર્ચા કરવા કહ્યું છે. નોંધનીય છે કે શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીના  વિરોધમા પ્રદર્શન ચાલી રહ્યું છે. આ કારણે રસ્તો બંધ છે. આ રોડ દિલ્હી અને નોઇડાને જોડે છે. રસ્તો બંધ થવાના કારણે નોઇડા અને દિલ્હી વચ્ચે સફર કરનારા લોકો અનેક કલાકો ટ્રાફિકમાં ફસાઇ રહે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
Embed widget