શોધખોળ કરો

શાહીનબાગ પર સુપ્રીમ કોર્ટે કહ્યુ- પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરે સરકાર, મધ્યસ્થીની કરી નિમણૂક

સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ કમિશનરને એફિડેવિટ કરવાનું કહ્યુ છે અને હવે આ મામલા પર 24 ફેબ્રુઆરીના રોજ સુનાવણી થશે.

નવી દિલ્હીઃ શાહીન બાગમાં લગભગ બે મહિનાથી બંધ રસ્તાને ખુલતા હજુ વધુ સમય લાગશે. સુપ્રીમ કોર્ટે શાહીન બાગના મામલા પર સુનાવણી દરમિયાન  દિલ્હી પોલીસ, કેન્દ્ર અને દિલ્હી સરકારને પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવાનો આદેશ આપ્યો છે. સોમવારે એક અરજીની સુનાવણી પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નિયમ અનુસાર, પ્રદર્શન કરવાની જગ્યા જંતર-મંતર છે. આ મુદ્દો જનજીવને ઠપ કરવાની સમસ્યા સાથે જોડાયેલો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ કમિશનરને એફિડેવિટ કરવાનું કહ્યુ છે અને હવે આ મામલા પર 24 ફેબ્રુઆરીના રોજ સુનાવણી થશે. કોર્ટે પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવા માટે વરિષ્ઠ વકીલ સંજય હેગડે અને સાધના રામચંદ્રનને મધ્યસ્થી તરીકે નિમણૂક કરી છે. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે લોકોને પોતાનો અવાજ સમાજ સુધી પહોંચાડવાનો અધિકાર છે. અમે અધિકારોની રક્ષા કરવાના વિરોધની સામે નથી. લોકતંત્રમાં પોતાનો અવાજ જરૂર પહોચાડો. સમસ્યા દિલ્હીના ટ્રાફિકને લઇને છે. જો તમામ લોકો રસ્તા પર ઉતરવા લાગ્યા તો શું થશે. આ જનજીવનને ઠપ્પ કરવાની સમસ્યા સાથે જોડાયેલો મુદ્દો છે. શાહીન બાગના પ્રદર્શનકારીઓ સાથે વાત કરવી જોઇએ. સાથે કોર્ટે દિલ્હી સરકાર, દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકારને પ્રદર્શનકારીઓને હટાવવાના  ઓપ્શન પર ચર્ચા કરવા કહ્યું છે. નોંધનીય છે કે શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીના  વિરોધમા પ્રદર્શન ચાલી રહ્યું છે. આ કારણે રસ્તો બંધ છે. આ રોડ દિલ્હી અને નોઇડાને જોડે છે. રસ્તો બંધ થવાના કારણે નોઇડા અને દિલ્હી વચ્ચે સફર કરનારા લોકો અનેક કલાકો ટ્રાફિકમાં ફસાઇ રહે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: 'ફરી એકવાર ભાજપની જીત બદલ રાહુલ ગાંધીને અભિનંદન', દિલ્હી ચૂંટણી પરિણામો પર KTRનો કટાક્ષ
Delhi Election Results: 'ફરી એકવાર ભાજપની જીત બદલ રાહુલ ગાંધીને અભિનંદન', દિલ્હી ચૂંટણી પરિણામો પર KTRનો કટાક્ષ
Embed widget