શોધખોળ કરો

દેશના આ શહેરમાં પ્લાસ્ટિકના બદલામાં જમવાનું આપતા સ્વચ્છતા કેફેની શરૂઆત, જાણો કેટલું સસ્તુ છે જમવાનું ?

લોકો પ્લાસ્ટિકના બદલામાં જમવાનું અથવા અન્ય ખાદ્ય પદાર્થ લઈ શકે છે.

શિમલાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે સોલન જિલ્લાના નાલાગઢમાં સ્વચ્છતા કેફેનું શિમલાથી ઓનલાઈન ઉદઘાટન કર્યુ હતું. તેમણે કહ્યું, રાજ્યના ગ્રામીણ વિકા, વિભાગે એક અનોખી પ્રયોગાત્મક પહેલ કરીને સ્વચ્છતા કેફે શરૂ કર્યું છે, જેનું સંચાલન લક્ષ્મી તથા દુર્ગા મહિલા સ્વયં સહાયતા જૂથ દ્વારા કરવામાં આવશે. આ કેફેનું મુખ્ય આકર્ષણ પરંપરાગત ભોજન છે. તેમણે કહ્યું હતું કે પોલિથીન તથા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો નાશ કરવા માટે સરકારે બાયબેક પોલિસીનો આરંભ કર્યો છે. જે હેઠળ લોકો પ્લાસ્ટિકના બદલામાં જમવાનું અથવા અન્ય ખાદ્ય પદાર્થ લઈ શકે છે. એક કિલો પ્લાસ્ટિક 75 રૂપિયાના ભાવે, એમ બધાં પ્લાસ્ટિકની કિંમત નક્કી કરાશે. જો કોઈ વ્યક્તિ 4 કિલો પ્લાસ્ટિક લઈને જશે તો 75X4 =300 રૂપિયા થશે. આનાથી કોઈ પણ થાળી તમે લઈ શકો છો, બાકીની રકમથી તમે ઘર માટે પણ જમવાનું લઈને જઈ શકો છો અથવા બીજી વખતે ખાઈ શકો છો. કેફમાં નોર્મલ થાળી 80 રૂપિયામાં મળષે. જેમાં સરસવનું શાક, મકાઈની રોટલી, લસ્સી અને ખીર અપાશે. ડિલક્સ થાળીનો ભાવ 120 રૂપિયા છે. જેમાં શાક, મકાઈની રોટલી, મિક્સ શાકભાજી, સ્વીટ ડિશ મળશે. જ્યારે સુપર થાળી 180 રૂપિયામાં મળશે. પનીર શાકભાજી, રોટલી, દાળ તથા અન્ય વાનગી પીરસવામાં આવશે. દેશના આ શહેરમાં પ્લાસ્ટિકના બદલામાં જમવાનું આપતા સ્વચ્છતા કેફેની શરૂઆત, જાણો કેટલું સસ્તુ છે જમવાનું ? સ્વચ્છતા કેફેના ભવનમાં હિમ ઈરાની દુકાન ખોલવામાં આવી છે. જેમાં વિવિધ સમૂહો દ્વારા તૈયાર ઉત્પાદન તથા ઔષધીઓ, ફૂદીનો, લીમડાના પાનનો પાવડર, ખજૂરીના ઝાડમાંથી બનેલું ઝાડુ, દાળ, મસાલા, શાકભાજી વગેરે યોગ્ય ભાવે વેચવામાં આવશે. આ માધ્યમથી વિસ્તારની ગરીબ મહિલાઓને આજીવિકાના સાધન ઉપલબ્ધ થશે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.