શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

દિલ્હીમાં વધતી ગરમીને ઓછી કરવા સ્વામી ચક્રપાણીએ આપ્યો ગજબનો ઉપાય, કહ્યું આમ કરવાથી દિલ્હીમાં પડશે વરસાદ!

એક તરફ રાજધાની દિલ્હીમાં વધી રહેલી ગરમીના કારણે લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. બીજી તરફ દિલ્હીમાં વધતી ગરમીને ઓછી કરવા સ્વામી ચક્રપાણીએ ગજબનો ઉપાય આપ્યો છે.

Delhi : એક તરફ રાજધાની દિલ્હીમાં વધી રહેલી ગરમીના કારણે લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. બીજી તરફ દિલ્હીમાં વધતી ગરમીને ઓછી કરવા સ્વામી ચક્રપાણીએ ગજબનો ઉપાય આપ્યો છે. અખિલ ભારતીય હિંદુ મહાસભાના પ્રમુખ ચક્રપાણી મહારાજે કહ્યું કે દિલ્હીનું નામ બદલવાથી અહીંના હવામાનનો મિજાજ બદલાઈ જશે.

અખિલ ભારતીય હિંદુ મહાસભાના અધ્યક્ષ ચક્રપાણિ મહારાજે કહ્યું કે દિલ્હીનું નામ બદલીને ઈન્દ્રપ્રસ્થ કરવું જોઈએ કારણ કે નામનું ઘણું મહત્વ છે. જો દિલ્હીનું નામ બદલીને ઈન્દ્રપ્રસ્થ કરવામાં આવે તો દિલ્હીમાં વરસાદ થશે અને સમૃદ્ધિ પણ આવશે.

દિલ ખુશ તો આખો દેશ ખુશ
મહારાજ આગળ કહે છે કે જ્યારે દેશનું હૃદય એટલે કે રાજધાની પ્રસન્ન રહેશે, ત્યારે આખો દેશ સુખી થશે. તોમર વંશનો એક રાજા હતો, જેની મહેલની પાઇપ ઢીલી હતી, જેના કારણે તેણે તેનું નામ ઢીલી પાડ્યું, જે પાછળથી દિલ્હી બન્યું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણા ઘરે બાળકનો જન્મ થાય છે ત્યારે તેનું નામ પણ આપણે  વિધિ પ્રમાણે રાખીએ છીએ અને અહીં રાજાની મહેલની પાઈપ ઢીલી પડી તો ઢીલી નામ થઈ ગયું  અને ઢીલી થઈને દિલ્હી થઈ ગયું. તેથી તેનું નામ બદલવું જોઈએ. તેમણે કહ્યું કે  આ માટે સહી ઝુંબેશ ચલાવવામાં આવશે અને આ મામલો કેન્દ્ર સરકાર સમક્ષ મૂકવામાં આવશે.

દિલ્હીમાં 43.5 ડિગ્રી તાપમાન 
જણાવી દઈએ કે દિલ્હીમાં જ્યાં આજે મહત્તમ તાપમાન 44 રહેવાની સંભાવના છે, ત્યાં લઘુત્તમ તાપમાન 29 રહી શકે છે. અગાઉ ગુરુવારે સફદરજંગ વેધશાળામાં મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે છેલ્લા 12 વર્ષમાં એપ્રિલ મહિનામાં સૌથી વધુ છે. હવામાન વિભાગે કહ્યું કે રવિવારે દિલ્હીમાં આંશિક વાદળછાયું આકાશ રહી શકે છે અને હળવો વરસાદ પડી શકે છે. તેમજ પવન 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે, જે ગરમીથી કામચલાઉ રાહત આપી શકે છે.

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર
Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni Viral Video Controversy | જૈન મુનીનો બફાટ, સંતોમાં ભારે આક્રોશ | Abp AsmitaJain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર
Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
Embed widget