શોધખોળ કરો

મસૂદ અઝહર ગ્લૉબલ આતંકી જાહેર, ભારતના રાજદૂત અકબરુદ્દીન બોલ્યા, હું એમએસ ધોનીના દ્રષ્ટિકોણમાં વિશ્વાસ રાખુ છું....

અકબુરુદ્દીને કહ્યું કે, ''21 ફેબ્રુઆરીની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)નુ (પુલવામા હુમલા) નિંદા નિવેદન પ્રમુખ હતુ. આને બતાવ્યુ કે આ મુદ્દે પરિષદમાં સામાન્ય સહમતી સંભવ હતી.''

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)એ બુધવારે પાકિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ મૌલાના મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરી દીધો. આને ભારતની મોટી કૂટનીતિક જીત તરીકે જોવામાં આવી રહી છે. આ જીતનો ઉલ્લેખ કરતાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત અને સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને ભારતીય ટીમના ક્રિકેટર એમએસ ધોનીને યાદ કર્યા, તેમનો ઉલ્લેખ કર્યો હતો. એક મીડિયામાં છપાયેલા રિપોર્ટ અનુસાર, અકબુરુદ્દીને કહ્યું કે, ''21 ફેબ્રુઆરીની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)નુ (પુલવામા હુમલા) નિંદા નિવેદન પ્રમુખ હતુ. આને બતાવ્યુ કે આ મુદ્દે પરિષદમાં સામાન્ય સહમતી સંભવ હતી.'' અકબુરુદ્દીને કહ્યું કે, ''હું એમએસ ધોનીના દ્રષ્ટિકોણમાં વિશ્વાસ રાખુ છુ, એ વિચારતા કે કોઇ લક્ષ્યને પુરા કરવાની કોશિશ દરમિયાન તમે જેટલુ વિચારો છો, તેનાથી ક્યાંય વધાર સમય હોય છે. ક્યારેય એમ ના કહો કે સમય પુરો થઇ ગયો, ક્યારેય પણ જલ્દી હાર ના માની લો.'' મસૂદ અઝહર ગ્લૉબલ આતંકી જાહેર, ભારતના રાજદૂત અકબરુદ્દીન બોલ્યા, હું એમએસ ધોનીના દ્રષ્ટિકોણમાં વિશ્વાસ રાખુ છું.... નોંધનીય છે કે, પુલવામા હુમાલાનો માસ્ટર માઇન્ડ અને જૈશનો પ્રમુખ મસૂદ અઝહરને ગઇકાલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ગ્લૉબલ આતંકી જાહેર કરી દીધો છે. ભારતે સતત પ્રયાસો કરીને પોતની જીત મેળવી હતી. છેલ્લા 10 વર્ષથી ચીનના અડંગાથી મામલો લટકેલો પડ્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sikotar Mata Worship: ગુજરાતીઓ કેમ કરે છે સિકોતર માતાની પૂજા, યમનના દ્વીપ સાથે શું છે કનેક્શન ?
Sikotar Mata Worship: ગુજરાતીઓ કેમ કરે છે સિકોતર માતાની પૂજા, યમનના દ્વીપ સાથે શું છે કનેક્શન ?
દિલ્હીમાં ચાર માળની એક ઇમારતમાં ભીષણ આગ, 9 લોકો જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
દિલ્હીમાં ચાર માળની એક ઇમારતમાં ભીષણ આગ, 9 લોકો જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીલ મંત્ર 'હું નહીં,આપણે'
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં 'રેસના ઘોડા' કોણ?,'બલિના બકરા' કોણ?
Hun To Bolish: હું તો બોલીશ : હેલ્મેટનો સગવડિયો નિયમ !
Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather :રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, 5 મેથી તાપમાન ઘટશે, વરસશે કમોસમી વરસાદ
Gujarat Weather :રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, 5 મેથી તાપમાન ઘટશે, વરસશે કમોસમી વરસાદ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
Embed widget