શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
તમિલનાડુના નેવેલી થર્મલ પ્લાન્ટમાં બોયલર ફાટ્યું, અનેક લોકોના મોતની આશંકા, 17 ઘાયલ
સ્થાનિક તંત્ર દ્વારા હાલ કેટલા લોકોના મોત થયા તેની પુષ્ટિ કરવામાં આવી નથી.
![તમિલનાડુના નેવેલી થર્મલ પ્લાન્ટમાં બોયલર ફાટ્યું, અનેક લોકોના મોતની આશંકા, 17 ઘાયલ Tamil Nadu: Explosion at a boiler in Neyveli lignite plant તમિલનાડુના નેવેલી થર્મલ પ્લાન્ટમાં બોયલર ફાટ્યું, અનેક લોકોના મોતની આશંકા, 17 ઘાયલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/01180005/tamilnadu-blast.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ચેન્નઈઃ તમિલનાડુના ન્યૂવેલી થર્મલ પ્લાંટના સ્ટેજ-2ના એક બોયલરમાં મોટો વિસ્ફોટ થયો છે. જેમાં અનેક લોકોના મોત થયાની આશંકા છે. હાલ 17 ઘાયલોને એનએલસી લિગ્નાઈટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ પ્લાન્ટમાં કોલસાથી વીજળી બનાવવામાં આવે છે. પ્લાન્ટમાં ફસાયેલા લોકો માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
સ્થાનિક તંત્ર દ્વારા હાલ કેટલા લોકોના મોત થયા તેની પુષ્ટિ કરવામાં આવી નથી. ઘટના સ્થળ પર તમામ ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા છે.
7 મેના રોજ નેવેલી પાવર પ્લાન્ટમાં બોયલર ફાટ્યું હતું. દુર્ઘટના 84 મીટર ઊંચાઈ વાળા બોયલરમાં થઈ હતી. તે સમયે કર્મચારી અને ટેક્નીશિયર 32 મીટર દૂર હતા. દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)