શોધખોળ કરો

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનના અભાવે દેશમાં માત્ર એક જ વ્યક્તિનું મોત થયું હોવાનો કેન્દ્રનો દાવો ? જાણો મોદી સરકારે શું કહ્યું ?

આઉટલુક ઈન્ડિયાનો દાવો છે કે, લવ અગ્રવાલે, આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, કોવિડ -19 ની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની અછતને કારણે માત્ર 1 દર્દીનું મોત થયું છે.

નવી દિલ્હીઃ આરોગ્ય મંત્રાલયે બુધવારે કહ્યું કે, અત્યાર સુધી કોઈ પણ રાજ્યએ ઓક્સિજનને કારણે કોરોના દર્દીઓના મૃત્યુ અંગે કોઈ ડેટા આપ્યો નથી. દરમિયાન, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કોરોના સમયગાળા દરમિયાન ઓક્સિજનની અછતને કારણે મૃત્યુ અંગે ઘણા અહેવાલો શેર કરવામાં આવ્યા છે. આઉટલૂકે તાજેતરમાં એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ઓક્સિજનના અભાવે માત્ર એક કોરોના દર્દીનું મોત થયું છે.

આઉટલુક ઈન્ડિયાનો દાવો છે કે, લવ અગ્રવાલે, આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, કોવિડ -19 ની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની અછતને કારણે માત્ર 1 દર્દીનું મોત થયું છે. હવે આ અંગે સરકાર તરફથી સ્પષ્ટતા આવી છે. સરકારની કમ્યુનિકેશન એજન્સી પીઆઈબીની ફેક્ટ ચેક ટીમે તે પત્રકાર પરિષદની ક્લિપ પણ બહાર પાડી છે. જેમાં લવ અગ્રવાલ તે સવાલનો જવાબ આપતા જોવા મળે છે.

આઉટલુકના રિપોર્ટ અંગે પીઆઈબીએ કહ્યું કે આ દાવો હકીકતમાં ખોટો છે. જોઇન્ટ સેક્રેટરી દ્વારા આવું કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી. લવ અગ્રવાલે આ પીસીમાં કહ્યું હતું કે, શંકાસ્પદ મૃત્યુ અંગે માત્ર એક જ રાજ્યમાંથી અહેવાલો આવ્યા છે. પરંતુ તેણે એમ ન કહ્યું કે તેનું મૃત્યુ ઓક્સિજનના અભાવને કારણે થયું છે. સરકારે આઉટલુકના આ રિપોર્ટને ફગાવી દીધો છે.

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | રૂપિયા છાપતી હૉસ્પિટલHun To Bolish | હું તો બોલીશ | કોળી-ઠાકોર સમાજનું કોણે કર્યું અપમાન ?Gujarat Heat Wave | આગ ઓકતી ગરમીમાં શેકાયું ગુજરાત, ક્યાં ક્યાં હીટવેવની આગાહી?Jenny Thummar | ચૂંટણી બાદ જેની ઠુમ્મરે રૂપાલાને લઈ આ શું કહી દીધું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Embed widget