શોધખોળ કરો

NPR અને NRC વચ્ચે કોઈ સંબંધ નથીઃ ગૃહમંત્રી અમિત શાહ

અમિત શાહે ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, હું આજે સ્પષ્ટ કરી રહ્યો છું કે NPR અને NRC વચ્ચે કોઈ સંબંધ નથી.

નવી દિલ્હીઃ મોદી કેબિનેટે NRC-CAA સામે દેશભરમાં ચાલી રહેલા પ્રદર્શનો વચ્ચે આજે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR)ને મંજૂરી આપી હતી. કેબિનેટ બેઠકમાં વસતી ગણતરી 2021ના આયોજન અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને અપડેટ કરાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ માટે કોઈ દસ્તાવેજ, બાયોમેટ્રિક કે અન્ય પૂરાવાની જરૂર નહીં પડે. વસતી ગણતરી 2021 માટે 8,754.23 કરોડ રૂપિયા અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR) અપડેશન માટે 3,941.35 કરોડ રૂપિયાની મંજૂરી મળી છે. હવે એનઆરસી-સીએએ અને એનપીઆર ત્રણેય મુદ્દે ગૃહમંત્રી અમિત શાહે તેમની પ્રતિક્રિયા આપી છે. અમિત શાહે ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, હું આજે સ્પષ્ટ કરી રહ્યો છું કે NPR અને NRC વચ્ચે કોઈ સંબંધ નથી. સમગ્ર ભારતમાં એનઆરસી મુદ્દે ચર્ચા કરવાની કોઈ જરૂર નથી. પીએમ મોદી સાચા હતા, તેના પર હજુ સુધી કોઈ ચર્ચા કેબિનેટ કે સંસદમાં નથી થઈ. નાગરિકતા સંશોધન કાયદો, એનપીઆરને લઈ વિપક્ષ રાજનીતિ કરી રહ્યું છે. વિપક્ષ તેને લઈ અફવા ફેલાવી રહ્યું છે. કોઈ લઘુમતીએ એનપીઆરથી ડરવાની જરૂર નથી. કેરળ અને પશ્ચિમ બંગાળ NPR લાગુ કરવાની ના પાડી રહ્યા છે, જેને લઈ ગૃહમંત્રી શાહે કહ્યું, બંને રાજ્યોના મુખ્યમંત્રીને તેમના નિર્ણય મુદ્દે ફેરવિચારણા કરવા અપીલ કરું છું. તમારા રાજકારણ માટે ગરીબોને વિકાસથી વંચિત ન રાખો. નાગરિકતા સંશોધન કાયદા સામે થઈ રહેલા વિરોધ પ્રદર્શનના સવાલ પર શાહે કહ્યું, આ વિરોધ પ્રદર્શન રાજકીય છે. જ્યાં સૌથી વધારે ઘૂસણખોરો રહે છે તેવા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન નથી થયા. ડિટેંશન સેન્ટરને લઈ શાહે કહ્યું, જો કોઈ વિદેશમાંથી કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે આવી જાય તો તેને જેલમાં રાખી શકાતા નથી. તેમને ડિટેંશન સેન્ટરમાં રાખવામાં આવે છે. ડિટેંશન સેન્ટરને એનઆરસી સાથે કોઈ લેવા નથી. આસામમાં માત્ર એક ડિટેંશન સેન્ટર છે. જોકે તેને લઈ હું કન્ફર્મ નથી પરંતુ એટલું સ્પષ્ટ કહું છું કે જે પણ ડિટેંશન સેન્ટર છે તે મોદી સરકારમાં નથી બનાવવામાં આવ્યા. CAA ને લઈ ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન, કહ્યું- રાજ્યના મુસ્લિમોએ ડરવાની જરૂર નથી કારણકે.....  મારૂતિના પૂર્વ MD જગદીશ ખટ્ટરે કર્યો 110 કરોડનો ગોટાળો, CBIએ દાખલ કર્યો કેસ ઓસ્ટ્રેલિયાએ પણ સ્વીકારી કોહલીની ‘કેપ્ટનશિપ’, સોંપ્યું ટેસ્ટ ટીમનું સુકાન, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget