શોધખોળ કરો

અમૃતસરઃ નિરંકારી ભવન પર ગ્રેનેડ હુમલો, ત્રણ લોકોના મોત

અમૃતસરઃ પંજાબના અમૃતસરના રાજાસાંસી સ્થિત નિરંકારી ભવનમાં ગ્રેનેડ ફેંકવામાં આવ્યા હતા જેમાં ત્રણ લોકોના મોત થયા છે. આ હુમલામાં 10 લોકો ઇજાગ્રસ્ત થયાનું કહેવામાં આવી રહ્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે, નિરંકારી ભવનમાં બાઇક પર આવેલા બે યુવકોએ ગ્રેનેડ ફેંક્યા હતા અને ત્યારબાદ ત્યાંથી ભાગી ગયા હતા. પોલીસને શંકા છે કે આ હુમલામાં વિદેશી કટ્ટરપંથીઓનો હાથ હોઇ શકે છે. હાલમાં ફોરેન્સિક વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી પુરાવા એકઠા કરી રહી છે. આ હુમલા બાદ દિલ્હી, હરિયાણા અને પંજાબમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. દિલ્હીના નિરંકારી આશ્રમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઘટનાના સાક્ષીઓના મતે બાઇકસવાર બે હુમલાખોરોએ ગ્રેનેડ ફેંકતા અગાઉ ગેટ પર ઉભેલા લોકોને ગન પણ બતાવી હતી. હુમલાની જાણ થતા પંજાબના ડીજીપી સુરેશ અરોરા ચંડિગઢથી અમૃતસર રવાના થયા હતા. નોંધનીય છે કે અમૃતસરમાં અગાઉથી જ આતંકી  હુમલાને લઇને હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું એવામાં આ પ્રકારની ઘટનાને કારણે સુરક્ષા પર મોટા સવાલો ઉભા થઇ રહ્યા છે. પંજાબમાં આતંકી મૂસાને કારણે હાઇએલર્ટ જાહેર કરાયું હતું. તે સિવાય 14 નવેમ્બરના રોજ ફિરોઝપુર બોર્ડર પર ચાર હથિયારધારી લોકોએ એક ઇનોવા કાર છીનવી પંજાબ તરફ ભાગ્યા હતા તેવા રિપોર્ટ આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
મંદિર દર્શન કરવા જઈ રહેલા ભક્તોની સામે અચાનક આવી ગયો દીપડો, પછી મચી નાસભાગ, જુઓ વીડિયો
મંદિર દર્શન કરવા જઈ રહેલા ભક્તોની સામે અચાનક આવી ગયો દીપડો, પછી મચી નાસભાગ, જુઓ વીડિયો

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
Embed widget