શોધખોળ કરો

પેટ્રોલના ભાવ ઘટાડવા CM યોગી ખેલશે મોટો દાવ, જાણો શું કરી શકે છે જાહેરાત?

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે બેઠક બોલાવી છે. પેટ્રોલ-ડિઝલ પર લાગતા વેટને લઈને આ બેઠક બોલાવી છે.બેઠકમાં પેટ્રોલ-ડિઝલના ભાવને લઈને ચર્ચા થશે.

નવી દિલ્લીઃ આગામી ફેબ્રુઆરી મહિનામાં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પેટ્રોલ-ડિઝલના ભાવને લઈને મોટી જાહેરાત કરી શકે છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે બેઠક બોલાવી છે. પેટ્રોલ-ડિઝલ પર લાગતા વેટને લઈને આ બેઠક બોલાવી છે. આજે સાંજે 5.30 વાગ્યે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક મળવાની છે. બેઠકમાં પેટ્રોલ-ડિઝલના ભાવને લઈને ચર્ચા થશે. વિધાનસભાની ચૂંટણી પહેલા પેટ્રોલ-ડિઝલના ભાવ પર સરકાર મોટી રાહત આપી શકે છે. 

દિવાળીના તહેવાર નજીક છે. ત્યારે પેટ્રોલ ડીઝલની કિંમતમાં પણ સતત ભાવ વધારો થતા સામાન્ય નાગરિકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે પેટ્રોલમાં આજે ફરીથી પ્રતિ લિટરે 33 પૈસા અને ડીઝલમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ભાવ વધારો થયો છે. મધ્યપ્રદેશમાં તો પેટ્રોલના પ્રતિ લિટરે 120 રૂપિયાને પાર થઈ ગયો છે.

 

રાજ્યના આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લિટરે 104.88 રૂપિયા, જ્યારે ડીઝલમાં પ્રતિ લિટરે 104.53 રૂપિયા થઈ ગયા છે.

 

ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.10 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.75 રૂપિયા પર પહોંચી છે.

 

રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.64 રૂપિયા, અને ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.31 રૂપિયા પર પહોંચી છે.

 

 

વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.54 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.19 રૂપિયા પર પહોંચી છે.

 

જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.82 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.47 રૂપિયા પર પહોંચી છે.

 

જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.55 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.21 રૂપિયા પર પહોંચી છે.

 

સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.76 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.43 રૂપિયા પર પહોંચી છે.

 

ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 106.61 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 106.25 રૂપિયા પર પહોંચી છે.

 

અન્ય શહેરોની વાત કરીએ કે અમરેલીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 105.70 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.36 રૂપિયા પર પહોંચી છે.

 

ભૂજમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.17 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.82 રૂપિયા પર પહોંચી છે.

 

ભરૂચમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.39 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.03 રૂપિયા પર પહોંચી છે.

 

મહેસાણામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.95 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.61 રૂપિયા પર પહોંચી છે.

 

નવસારીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.02 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.68 રૂપિયા પર પહોંચી છે.

 

પાટણમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.92 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.59 રૂપિયા પર પહોંચી છે.

 

સુરેંદ્રનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.96 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.60 રૂપિયા પર પહોંચી છે.

 

ગોધરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.36 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105 રૂપિયા પર પહોંચી છે.

 

આણંદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.69 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.34 રૂપિયા પર પહોંચી છે.

 

પાલનપુરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.86 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.53 રૂપિયા પર પહોંચી છે.

 

પોરબંદરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.36 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.01 રૂપિયા પર પહોંચી છે.

 

હિંમતનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.60 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.24 રૂપિયા પર પહોંચી છે.

 

દાહોદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 106.06 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.70 રૂપિયા પર પહોંચી છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Car Accident: ગાંધીનગરમાં કાર ચાલકનો આતંક, ટાટા સફારીથી 4 લોકોને કચડ્યા, ચારેયના મોત
Car Accident: ગાંધીનગરમાં કાર ચાલકનો આતંક, ટાટા સફારીથી 4 લોકોને કચડ્યા, ચારેયના મોત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
Ullu-ALTT સહિત 25 OTT પ્લેટફોર્મને મોટો ઝટકો, સરકારે મુક્યો પ્રતિબંધ
Ullu-ALTT સહિત 25 OTT પ્લેટફોર્મને મોટો ઝટકો, સરકારે મુક્યો પ્રતિબંધ
Advertisement

વિડિઓઝ

Porbanadar Crime News: પાર્ટી પ્લોટમાં સગીરા પર ગેંગરેપ | Abp Asmita | 25-7-2025
Shravan Month 2025: શિવાલયોમાં ગુંજ્યો ‘હર હર મહાદેવ’નો નાદ | Abp Asmita | 25-7-2025
Hun To Bolish: હું તો બોલીશ : ઓનલાઈન ગેમના રવાડે ન ચડતા
Hun To Bolish: હું તો બોલીશ : શિક્ષક એટલે ગુરુ કે VVIPનો સેવક?
Hun To Bolish: હું તો બોલીશ : હાઈવે પર રઝળતું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Car Accident: ગાંધીનગરમાં કાર ચાલકનો આતંક, ટાટા સફારીથી 4 લોકોને કચડ્યા, ચારેયના મોત
Car Accident: ગાંધીનગરમાં કાર ચાલકનો આતંક, ટાટા સફારીથી 4 લોકોને કચડ્યા, ચારેયના મોત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
Ullu-ALTT સહિત 25 OTT પ્લેટફોર્મને મોટો ઝટકો, સરકારે મુક્યો પ્રતિબંધ
Ullu-ALTT સહિત 25 OTT પ્લેટફોર્મને મોટો ઝટકો, સરકારે મુક્યો પ્રતિબંધ
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
આવતીકાલથી ‘સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025’નો પ્રારંભ, 13 રાજ્યોના 350થી વધુ કલાકારો ભાગ લેશે
આવતીકાલથી ‘સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025’નો પ્રારંભ, 13 રાજ્યોના 350થી વધુ કલાકારો ભાગ લેશે
World IVF Day 2025: IVF ટ્રીટમેન્ટ દરમિયાન મહિલાઓએ ન કરવી જોઈએ આ છ ભૂલો, થઈ શકે છે નુકસાન
World IVF Day 2025: IVF ટ્રીટમેન્ટ દરમિયાન મહિલાઓએ ન કરવી જોઈએ આ છ ભૂલો, થઈ શકે છે નુકસાન
કેન્દ્રીય કર્મચારીઓ પોતાના વૃદ્ધ માતાપિતાની સેવા માટે લઈ શકે છે રજાઓ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
કેન્દ્રીય કર્મચારીઓ પોતાના વૃદ્ધ માતાપિતાની સેવા માટે લઈ શકે છે રજાઓ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.