શોધખોળ કરો

કેંદ્ર સરકારનો Twitter સાથેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો

કેન્દ્ર સરકાર અને સોશિયલ મિડિયા દિગ્ગજ ટ્વિટરની વચ્ચે જારી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. કેંદ્ર સરકારે ટ્વિટરને નવા ડિજિટલ નિયમ લાગુ કરવા માટે અંતિમ ચેતવણી આપી છે. આઇટી મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કંપની ઝડપથી નવા નિયમ લાગુ કરે નહીં તો કંપનીએ ગંભીર પરિણામો ભોગવવાં પડશે. 

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર અને સોશિયલ મિડિયા દિગ્ગજ ટ્વિટરની વચ્ચે જારી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. કેંદ્ર સરકારે ટ્વિટરને નવા ડિજિટલ નિયમ લાગુ કરવા માટે અંતિમ ચેતવણી આપી છે. આઇટી મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કંપની ઝડપથી નવા નિયમ લાગુ કરે નહીં તો કંપનીએ ગંભીર પરિણામો ભોગવવાં પડશે. 

ઇન્ફોર્મેશન ટેક્નોલોજીપ્રધાન રવિશંકર પ્રસાદની અધ્યક્ષતામાં આઇટીના ટોચના અધિકારીઓની સાથે ચોથી જૂને થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે કહ્યું હતું કે ટ્વિટરને નવા આઇટી નિયમોનું પાલન કરવા માટે છેવટે નોટિસ આપી છે. જો નિયમોનું પાલન નહીં થાય તો આઇટી એક્ટ 2000ની કલમ 79 હેઠળ રાહતને ખતમ કરવામાં આવશે અને ટ્વિટરને આઇટી એક્ટ હેઠળની કાર્યવાહીનો સામનો કરવો પડશે.

ટ્વિટર અને વોટ્સએપની પ્રાઈવેસી અને સોશિયલ પોલિસી ભારત અને યૂરોપીય દેશોમાં અલગ-અલગ છે. ભારતમાં એક તરફ આ કંપનીઓ પોતાના બનાવેલા નિયમો જ સર્વોપરિ માને છે. જ્યારે બીજી તરફ યૂરોપીય દેશોમાં સરકારોના હિસાબે પોતાને બદલી નાખે છે. ભારતમાં આ કંપનીઓને ઈન્ટરમીડિટિયરી કંપની તરીકે માન્યતા આપવામાં આવી છે, જે આઈટી એક્ટ 2000ના સેક્શન 79 માં આપવામાં આવી છે.એટલે કે કંપનીઓ અમેરિકામાં રહીને અહીં પોતાના પ્રોડક્ટ પર સેવાઓ આપી શકે છે.

ઘણ દેશમાં બેન છે ટ્વિટર

હાલમાં જ ટ્વિટરને ઘણા દેશોમાં બંધ કરવામાં આવ્યું છે. નાઈઝીરિયામાં ટ્વિટર પર બેન છે. ત્યાં રાષ્ટ્રપતિના એકાઉન્ટ સાથે છેડછાડ બાદ ટ્વિટરને બંઘ કરી દેવામાં આવ્યું હતું, ધાનામાં પણ આજ કારણોસર ટ્વિટર બંધ કરી દેવામાં આવ્યું છે.

આ પહેલાં ટ્વિટરે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુનું અને આરએસએસના વડા મોહન ભાગવત સહિત ત્રણ મોટા નેતાઓના ટ્વિટર એકાઉન્ટ અનવેરિફાઇડ કરી દીધા હતા. જોકે બાદમાં ટ્વિટરે બ્લુ ટિક રિસ્ટોર કરી દીધું હતું. ટ્વિટર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જુલાઈ, 2020થી  એકાઉન્ટ અનએક્ટિવ છે. અમારી વેરિફાઇડ પોલિસીને હિસાબે ટવિટર બ્લુ ટિક અને વેરિફાઇડ સ્ટેટસ દૂર કરી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Embed widget