શોધખોળ કરો

Norovirus : કેરળમાં નોરો વાયરસના બે કેસો સામે આવ્યાં, જાણો આ વાયરસ કેટલો ખતરનાક છે

Norovirus In Kerala: કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે નોરોવાયરસથી સંક્રમિત બંને બાળકોની હાલત હાલ સ્થિર છે.

Kerala : દેશમાં ફેલાતા કોરોના (Corona) સંકટ વચ્ચે કેરળમાં ફરી એકવાર નોરોવાયરસ (Norovirus) ના કેસ આવવા લાગ્યા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, જૂન મહિનામાં કેરળના વિઝિંજમ (Vizhinjam)માં બે શાળાએ જતા બાળકો નોરોવાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. વિઝિંજમ કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં સ્થિત છે.

આ અંગે કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે નોરોવાયરસથી સંક્રમિત બંને બાળકોની હાલત હાલ સ્થિર છે. હાલ સેમ્પલ લઈને બાકીની સાવચેતી રાખવામાં આવી રહી છે.

જાણો નોરોવાયરસ વિશે  
સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર નોરો વાયરસ એક ચેપી વાયરસ છે. તેનાથી ઝાડા, ઉલટી, ઉબકા અને પેટમાં દુખાવો થાય છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડે કહ્યું, "તે ચેપગ્રસ્ત લોકો અથવા દૂષિત સપાટીઓના સંપર્ક દ્વારા સરળતાથી ફેલાઈ શકે છે, પરંતુ ચેપગ્રસ્ત લોકોમાંથી માત્ર થોડા જ અન્ય વ્યક્તિને બીમાર કરી શકે છે." 

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડે તેને 'વિન્ટર વોમિટિંગ  બગ' તરીકે વર્ણવ્યું છે અને કહ્યું કે નોરો વાયરસ સામાન્ય રીતે શિયાળાના મહિનાઓમાં હુમલો કરે છે. મોટાભાગના  બીમાર લોકો અથવા દૂષિત સપાટીઓ અથવા દૂષિત ખોરાક અથવા પીણાના વપરાશને કારણે થાય છે. નોરો વાયરસ ખૂબ જ ચેપી છે અને તે ઉલટી, ઝાડાનું કારણ બને છે, જો કે તે સામાન્ય રીતે થોડા દિવસોમાં દૂર થઈ જાય છે. સીડીસી અનુસાર, આ ચેપી વાયરસથી સંક્રમિત લોકો ચેપના 1-3 દિવસમાં સ્વસ્થ થઈ જાય છે.

નોરોવાયરસના લક્ષણો
CDC દ્વારા સૂચિબદ્ધ નોરો વાયરસના ચિહ્નો અને લક્ષણોમાં ઝાડા, ઉલટી, ઉબકા, પેટમાં દુખાવો, તાવ, માથાનો દુખાવો અને શરીરમાં દુખાવોનો સમાવેશ થાય છે. કેટલાક કિસ્સાઓમાં, વાયરસ પેટ અથવા આંતરડામાં ગંભીર બળતરા પેદા કરી શકે છે.

કેવી રીતે સાવચેતી રાખવી?
નોરો વાયરસને આપણા શરીરમાં પ્રવેશતા અટકાવવા માટે સ્વચ્છતાનું પાલન કરવું જરૂરી છે. પાણી અને સાબુનો ઉપયોગ કરીને નિયમિતપણે હાથ ધોવા. COVID-19 ની જેમ, આલ્કોહોલ ધરાવતા સેનિટાઈઝર નોરો વાયરસને મારી શકતા નથી, તેથી સાબુ અને પાણી શ્રેષ્ઠ વિકલ્પો છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget