શોધખોળ કરો

શિવસેનાના ઉદ્વવ જુથને વધુ એક મોટો ઝટકો, નવી મુંબઇના 32 કૉર્પોરેટરોએ ભર્યુ આ પગલુ

આ હવે એવો ઇશારો કરે છે કે આગામી સમયમાં ઉદ્વવ ઠાકરે જૂથને બીએમસી ચૂંટણીમાં પણ મોટો ઝટકો લાગી શકે છે. 

Maharashtra News: મહારાષ્ટ્રમાં શિવસેના (Shivsena)ના ઉદ્વવ જૂથને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે,ખરેખરમાં નવી મુંબઇના 32 શિવસેના કૉર્પોરેટરોએ હવે સીએમ એકનાથ શિન્દેને પોતાનુ સમર્થન આપવાનો સંકલ્પ કર્યો છે, આ પહેલા થાણેના નગર નિગમ (ટીએમસી)માં પાર્ટીના 67 પૂર્વ કૉર્પોરેટરોમાંથી 66 એ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિન્દેના નેતૃત્વ વાળા જૂથના પ્રત્યે સમર્થન દર્શાવ્યુ છે. આ હવે એવો ઇશારો કરે છે કે આગામી સમયમાં ઉદ્વવ ઠાકરે જૂથને બીએમસી ચૂંટણીમાં પણ મોટો ઝટકો લાગી શકે છે. 

થાણે નગર નિગમ છે શિવસેનાનો ગઢ - 
ઉલ્લેખનીય છે કે 131 સભ્યો વાળી થાણે નગર નિગમનો કાર્યકાળ થોડાક સમય પૂર્વ સમાપ્ત થઇ ગયો હતો, અને હવે ચૂંટણી થવાની છે. આ નગર નિગમને શિવસેનાનો ગઢ માનવામાં આવે છે. શિન્દેની ઓફિસમાંથી જાહેર થયેલી એડમાં એ બતાવવામાં આવ્યુ કે પૂર્વ મહાપૌર નરેશ મહાસ્કેના નેતૃત્વમાં 66 પૂર્વ શિવસેના કૉર્પોરેટરોએ બુધવારે રાત્રે શિન્દેને તેમના મુંબઇ સ્થિત નિવાસ સ્થાન ‘નંદનવન’ બંગલામાં મુલાકાત કરી અને તેમનુ સમર્થન કર્યુ. 

શિવસેનામાં બે ફાડ -
ઉલ્લેખનીય છે કે, એકનાથ શિન્દેએ ગયા મહિને શિવસેનામાંથી બળવાખોરી કરી દીધી હતી. તેની સાથે શિવસેનાના મોટાભાગના ધારાસભ્યોએ પણ પાર્ટી સામે બળવો કર્યો. જેના કારણે ઉદ્વવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ અઘાડી (એમવીએ) સરકાર પડી ગઇ. આ પછી 30 જૂને ફરી એકવાર શિવસેના અને બીજેપીની સંયુક્ત સરકાર બની, જેમાં શિવસેનાના નેતા એકનાથ શિન્દે રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને બીજેપીના નેતા દેવેન્દ્ર ફડણવીસ ઉપમુખ્યમંત્રી બન્યા હતા. 

આ પણ વાંચો...... 

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ?

Vastu Tips For TV: ઘરમાં આ દિશામાં લગાવો ટીવી નહી થાય કોઇ નુકસાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે

ગુજરાતમાં કોંગ્રેસે તમામ જિલ્લા માટે રાજ્ય બહારના નેતાઓને બનાન્યા ઓબ્ઝર્વર, જાણો કયા જીલ્લામાં કોને સોંપાઈ જવાબદારી?

IND vs ENG: રોહિત શર્માએ કેપ્ટન તરીકે સતત 13 ટી-20 મેચ જીતવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Jail: કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને થઈ 2 વર્ષ જેલની સજા, જાણો શું છે મામલો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | રૂપિયા છાપતી હૉસ્પિટલHun To Bolish | હું તો બોલીશ | કોળી-ઠાકોર સમાજનું કોણે કર્યું અપમાન ?Gujarat Heat Wave | આગ ઓકતી ગરમીમાં શેકાયું ગુજરાત, ક્યાં ક્યાં હીટવેવની આગાહી?Jenny Thummar | ચૂંટણી બાદ જેની ઠુમ્મરે રૂપાલાને લઈ આ શું કહી દીધું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Embed widget