શોધખોળ કરો

મોદી કેબિનેટનો બેટરી સ્ટોરેજને લઈને મોટો નિર્ણય, ઈલેક્ટ્રિક વ્હીકલને મળશે પ્રોત્સાહન 

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, બેટરી સ્ટોરેજ ખૂબજ મહત્વપૂર્ણ છે. આજે 20 હજાર કરોડની બેટરી સ્ટોરેજ સાધનો આપણે આયાત કરીએ છે. આજે જે નવો પીએલઆઈ જાહેરા કરવામાં આવ્યો છે. તેના કારણે આ આયાતમાં ઘટાડો થશે સાથે જ ભારતમાં ઉત્પાદન પણ શરુ થશે. 

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે બેટરી સ્ટોરેજને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે બેટરી સ્ટોરેજ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે 18,100 કરોડ રૂપિયાના પ્રોડક્શન લિંક ઈન્સેટિવને આજે મંજૂરી આપી દીધી છે. તેમાં 50 હજાર મેગાવોટનું ઉત્પાદન ભારતમાં વધવાનું અનુમાન છે. જેના કારણે હવે ભારતમાં જ ઈલેક્ટ્રિક કારોની બેટરી બનશે. 


કેન્દ્રીય મંત્રી આ નિર્ણયની જાણકારી આપતા કહ્યું કે, પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળી હતી. બેઠકમાં દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્વનો નિર્ણય લેવાયો છે. 


કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, બેટરી સ્ટોરેજ ખૂબજ મહત્વપૂર્ણ છે. આજે 20 હજાર કરોડની બેટરી સ્ટોરેજ સાધનો આપણે આયાત કરીએ છે. આજે જે નવો પીએલઆઈ જાહેરા કરવામાં આવ્યો છે. તેના કારણે આ આયાતમાં ઘટાડો થશે સાથે જ ભારતમાં ઉત્પાદન પણ શરુ થશે. 


જાવડેકરે કહ્યું કે, આ ઈલેક્ટ્રિકલ વ્હીકલ્સને ખૂબજ વધારો મળશે. લાંબા સમય સુધી ચાલતી અને જલ્દી ચાર્જ થતી બેટરી વર્તમાન સમયમાં ખૂબજ જરૂરી છે. તે સિવાય સોલર પાવર પ્લાન્ટ ભારતમાં ખૂબજ સ્થાપવામાં આવ્યા છે. તેનાથી લગભગ 136000 મેગાવોટ સોલર વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે પરંતુ આ વીજળીનો ઉપયોગ દિવસે કરી શકીએ છે રાત્રે નહીં. એક ગ્રિડ હોય છે તેમાં ક્યારેક બેલેન્સિંગ કરવું પડે છે અને કામ કરવું પડે છે. જો બેટરી સ્ટોરેજ હશે તો આ કામ સરળ થઈ જશે. બેટરી સ્ટોરેજ શિપિંગ અને રેલવેમાં ખૂબજ ઉપયોગી સાબિત થશે. બેટરી સ્ટોરેજનું ડીઝલ જનરેટરનો પણ વિકલ્પ હશે. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યુંRath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Embed widget