શોધખોળ કરો

અખિલેશ યાદવ સામે BJPએ ચૂંટણી પંચને આપી આચાર સંહિતા ઉલ્લંઘનની ફરિયાદ

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાન અને ચોથા તબક્કાના પ્રચાર દરમિયાન અખિલેશ યાદવ વિરુદ્ધ આચારસંહિતા ભંગનો કેસ નોંધવામાં આવી શકે છે.

લખનઉ:  ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી(up election 2022)માં ત્રીજા તબક્કાના મતદાન અને ચોથા તબક્કાના પ્રચાર દરમિયાન અખિલેશ યાદવ(Akhilesh yadav) વિરુદ્ધ આચારસંહિતા ભંગનો કેસ નોંધવામાં આવી શકે છે. અખિલેશ યાદવ પર ચૂંટણી આચાર સંહિતા ભંગની ફરિયાદ ચૂંટણી પંચને આપવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટીએ સપા પ્રમુખ અખિલેશ યાદવ વિરુદ્ધ ચૂંટણી પંચ(election commission)માં ફરિયાદ કરી છે. ફરિયાદમાં ભાજપનો આરોપ છે કે અખિલેશ યાદવે મતદાન કર્યા પછી 100 મીટરની ત્રિજ્યામાં રહીને અને મીડિયા સાથે વાત કરીને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પત્ની ડિમ્પલ યાદવ સાથે ઉત્તર પ્રદેશના મતદાન મથક પર પહોંચ્યા હતા. સમાજવાદી પાર્ટીના વડા અને કરહાલથી પાર્ટીના ઉમેદવાર, અખિલેશ યાદવે જસવંતનગરમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો.

ઉત્તર પ્રદેશમાં ચોથા તબક્કાના ચૂંટણી પ્રચારે જોર પકડ્યું છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ આ તબક્કા માટે જોરદાર પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન અખિલેશ યાદવે સીએમ યોગી આદિત્યનાથ અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અખિલેશ યાદવે કહ્યું કે યુપીના મુખ્યમંત્રીનું કામ નામ બદલવાનું છે. હવે એક અંગ્રેજી અખબારે તેનું નામ બદલીને બાબા બુલડોઝર કરી દીધું છે. અખિલેશે ટોણો માર્યો કે, જનતાના મત પડતાં જ તેમનું બુલડોઝર મેઈન્ટેનન્સમાં ગયું છે.

ભાજપ પર આરોપ લગાવતા અખિલેશ યાદવે કહ્યું કે ભાજપના નેતાઓના  જુઠ્ઠાણા બદલ્યા નથી. ભાજપના નાના નેતાઓ નાના જુઠ્ઠાણા બોલે છે, મોટા નેતાઓ મોટા જુઠ્ઠાણા બોલે છે અને મોટા નેતાઓ સફેદ જુઠ્ઠ બોલે છે. અખિલેશ યાદવે ખેડૂતોને કહ્યું કે ન તો તમને ખાતર મળ્યું કે ન ડીએપી. ખાતરની બોરીમાંથી પણ 5 કિલો ખાતરની ચોરી થઈ છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget