શોધખોળ કરો

સીએમ યોગી અને યુપી BJP ચીફની સામે સાંસદે ખોલી નાખી પાર્ટીની 'પોલ', મંચ પરથી જ કર્યો મોટો દાવો

યુપીના ઉન્નાવથી BJP સાંસદ સાક્ષી મહારાજે સીએમ યોગી આદિત્યનાથ અને યુપી BJP ચીફ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીની સામે મોટો દાવો કરી દીધો.

UP Politics: ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશ સ્થિત ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે બુધવારે પાર્ટી નેતૃત્વને મુશ્કેલીમાં મૂકી દીધું. ભૂતપૂર્વ રાજ્યપાલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂકેલા કલ્યાણ સિંહની પુણ્યતિથિ પર એક કાર્યક્રમમાં સાક્ષી મહારાજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્ય એકમના પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરીની હાજરીમાં કહ્યું કે તેમની સમજ અનુસાર 'સરકાર અને પાર્ટી સંગઠન વચ્ચે કોઈ સન્માનજનક ભાગીદારી નથી.'

પૂર્વ ભાજપ મુખ્યમંત્રી કલ્યાણ સિંહની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ઉન્નાવના સાંસદે કહ્યું, 'મને લાગે છે કે સત્તા અને સંગઠન વચ્ચે સન્માનની ભાગીદારી નથી. બંને મુખિયા આગળ બેઠા છે, આગળ આનું ધ્યાન રાખશે તો ખૂબ કૃપા થશે.'

સાક્ષી મહારાજની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ભાજપના યુપી એકમમાં કથિત રીતે ખટપટના દાવા કરવામાં આવી રહ્યા છે. આરોપ લગાવવામાં આવ્યા કે સીએમ યોગી આદિત્યનાથના નેતૃત્વ વાળી સરકાર અને ભૂપેન્દ્ર ચૌધરીના નેતૃત્વ વાળા રાજ્ય એકમ વચ્ચે સમન્વયની કમી છે.

'રામ મંદિરનો શ્રેય કલ્યાણ સિંહને..'

મહારાજે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો શ્રેય કલ્યાણ સિંહને આપ્યો. BJP સાંસદે કહ્યું, 'વિવાદિત માળખું ન તૂટ્યું હોત તો આપણે મંદિરની પરિકલ્પના ન કરી શક્યા હોત. અયોધ્યામાં જે મંદિરનું નિર્માણ થયું છે તેનો શ્રેય કલ્યાણ સિંહજીને આપવા માંગું છું.' તેમણે કહ્યું કે પિતાનો આત્મા પુત્રમાં હોય છે, તેથી તેઓ બંનેનું સન્માન કરે છે અને આશા રાખે છે કે અન્ય લોકો પણ તેમનું સન્માન કરશે.

ઉન્નાવ સાંસદે કલ્યાણ સિંહના સપનાને 'પૂરું કરવા' બદલ સીએમ આદિત્યનાથનો આભાર પણ માન્યો. સાક્ષી મહારાજે કહ્યું   'પછી ભલે માફિયાને ખતમ કરવાની વાત હોય કે કેન્દ્ર સરકારની મદદથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની વાત હોય. કલ્યાણ સિંહનું સપનું પૂરું થઈ રહ્યું છે.'

નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશની યોગી સરકારના મંત્રી ઓમપ્રકાશ રાજભરની પાર્ટી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાષપા)નું રાષ્ટ્રીય અધિવેશન મુંબઈમાં ચાલી રહ્યું છે અને તે આજે ગુરુવારે (22 ઓગસ્ટ) સમાપ્ત થઈ રહ્યું છે. આ સંમેલનમાં વિવિધ રાજ્યોમાંથી તેમના પક્ષના પદાધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને પક્ષને વધુ આગળ લઈ જવા માટે તેમના સૂચનો લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ AIMIM ના પૂર્વ સાંસદ ઇમ્તિયાઝ જલીલનો દાવો, 'મુસ્લિમોને કારણે BJP ને 400 બેઠકો ન મળી'

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury Death: સીતારામ યેચુરીના દેહનું કરવામાં આવ્યું દાન, જાણો આવા કિસ્સામાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર?
Sitaram Yechury Death: સીતારામ યેચુરીના દેહનું કરવામાં આવ્યું દાન, જાણો આવા કિસ્સામાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli | સાવરકુંડલામાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટથી કંટાળ્યા દર્દીઓ, જુઓ સ્થિતિAmbaji Grand Fair | આજથી મહામેળાનો પ્રારંભ, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાતPM Modi News Updates | જાણો કેમ 16-17મી સપ્ટેમ્બરે આખુય અમદાવાદ ફેરવાઈ જશે પોલીસ છાવણીમાં?Rajkot Crime Case| ધંધાર્થી સાથે કરોડોની છેતરપિંડી કરવાના કેસમાં ત્રણ સ્વામી સામે નોંધાયો ગુનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury Death: સીતારામ યેચુરીના દેહનું કરવામાં આવ્યું દાન, જાણો આવા કિસ્સામાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર?
Sitaram Yechury Death: સીતારામ યેચુરીના દેહનું કરવામાં આવ્યું દાન, જાણો આવા કિસ્સામાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર?
Bhavnagar: ભાવનગરમાં દરોડો પાડી પોલીસે ડ્રગ્સ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો, અમદાવાદ કનેક્શન આવ્યું સામે
Bhavnagar: ભાવનગરમાં દરોડો પાડી પોલીસે ડ્રગ્સ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો, અમદાવાદ કનેક્શન આવ્યું સામે
Gandhinagar: PM મોદીના જન્મદિવસને ખાસ બનાવવા ગુજરાત સરકારે બનાવ્યો અનોખો પ્લાન,જાણો વિગતે
Gandhinagar: PM મોદીના જન્મદિવસને ખાસ બનાવવા ગુજરાત સરકારે બનાવ્યો અનોખો પ્લાન,જાણો વિગતે
Vadodara: વડોદરામાં પૂરગ્રસ્તો માટે સરકારે કરી રોકડ સહાયની જાહેરાત, લારી-ગલ્લા-દુકાનદારોને મળશે આટલા રૂપિયા
Vadodara: વડોદરામાં પૂરગ્રસ્તો માટે સરકારે કરી રોકડ સહાયની જાહેરાત, લારી-ગલ્લા-દુકાનદારોને મળશે આટલા રૂપિયા
Rain Forecast: હવે આગામી 3 દિવસ ઉત્તર ભારતમાં મેઘતાંડવ, યુપીથી દિલ્હી સુધી આ છે વરસાદનું અપડેટ
Rain Forecast: હવે આગામી 3 દિવસ ઉત્તર ભારતમાં મેઘતાંડવ, યુપીથી દિલ્હી સુધી આ છે વરસાદનું અપડેટ
Embed widget