શોધખોળ કરો

શું શાકાહારીને નથી થતું કોરોનાનું સંક્રમણ, WHOના દાવાથી વાયરલ પોસ્ટની શું છે હકીકત, જાણો

કોરોનાની બીજી લહેરમાં દેશની સ્થિતિ ચિંતાજનક છે. કોરોનાનું સંક્રમણ ઝડપભેર લાખો લોકોને રોજ તેની ઝપેટમાં લઇ રહ્યું છે. આ દરમિયાન એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, જે લોકો શાકાહારી છે અને ધૂમ્રપાન કરે છે તેવા લોકોને કોરોનાનું સંક્રમણ નથી થતું. તો જાણીએ આ વાયરલ પોસ્ટની હકીકત શું છે.

કોરોનાની મહામારી વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જોરશોરથી વાયરલ થઇ છે. પોસ્ટમાં એવો દાવો થઇ રહ્યો છે કે, જે લોકો શાકાહારી છે, તેવા લોકોને કોરોનાનું સંક્રમણ નથી થતું ઉપરાંત જે ઘૂમ્રપાન કરે છે. તેવા લોકો પણ સંક્રમિત નથી થતાં આ દાવો વિશ્વ સ્વાસ્થ્ય  સંગઠન ડબલ્યુએચઓના નામે વાયરલ થયો છે. તો જાણીએ આ વાયરલ પોસ્ટની હકીકત શું છે.

કોરોનાની બીજી લહેરમાં દેશની સ્થિતિ ચિંતાજનક છે. કોરોનાનું સંક્રમણ ઝડપભેર લાખો લોકોને રોજ તેની ઝપેટમાં લઇ રહ્યું છે. આ દરમિયાન એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. જેમાં દાવો  કરવામાં આવી રહ્યો છે કે, જે લોકો શાકાહારી છે  અને ધૂમ્રપાન કરે છે તેવા લોકોને કોરોનાનું સંક્રમણ નથી થતું. તો જાણીએ આ વાયરલ પોસ્ટની હકીકત શું છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે ડબલ્યુએચઓની રિપોર્ટ મુજબ દુનિયામાં એકપણ શાકાહારી વ્યક્તિ કોરોનાથી સંક્રમિત નથી. આ દાવાની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, આ દાવો સંપૂર્ણ ખોટો છે. ડબલ્યુએચઓને આવો કોઇ દાવો નથી કર્યો.

આ પોસ્ટ થઇ હતી વાયરલ

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ છે. જેમાં લખ્યું છે કે, ‘ એકપણ શાકાહાર વ્યક્તિ કોરોનાથી સંક્રમિત નથી. આ વાયરલ પોસ્ટમાં આ પોસ્ટમાં માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને જવાબદાર ઠેરવામાં આવ્યું હતું.

શું છે વાયરલ પોસ્ટની હકીકત

આ વાયરલ પોસ્ટ મુદ્દે તપાસ કરતા જાણવા મળ્યું કે, વિશ્વ આરોગ્ય સંગઠને આવી કોઇ પણ પોસ્ટ નથી કરી. જેમાં આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો હોય. ટૂંકમાં વાયરલ ખબર તદન ગલત સાબિત થઇ છે. WHO તરફથી આવી કોઇ પોસ્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ નથી કરવામાં આવી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Embed widget