શોધખોળ કરો

શું શાકાહારીને નથી થતું કોરોનાનું સંક્રમણ, WHOના દાવાથી વાયરલ પોસ્ટની શું છે હકીકત, જાણો

કોરોનાની બીજી લહેરમાં દેશની સ્થિતિ ચિંતાજનક છે. કોરોનાનું સંક્રમણ ઝડપભેર લાખો લોકોને રોજ તેની ઝપેટમાં લઇ રહ્યું છે. આ દરમિયાન એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, જે લોકો શાકાહારી છે અને ધૂમ્રપાન કરે છે તેવા લોકોને કોરોનાનું સંક્રમણ નથી થતું. તો જાણીએ આ વાયરલ પોસ્ટની હકીકત શું છે.

કોરોનાની મહામારી વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જોરશોરથી વાયરલ થઇ છે. પોસ્ટમાં એવો દાવો થઇ રહ્યો છે કે, જે લોકો શાકાહારી છે, તેવા લોકોને કોરોનાનું સંક્રમણ નથી થતું ઉપરાંત જે ઘૂમ્રપાન કરે છે. તેવા લોકો પણ સંક્રમિત નથી થતાં આ દાવો વિશ્વ સ્વાસ્થ્ય  સંગઠન ડબલ્યુએચઓના નામે વાયરલ થયો છે. તો જાણીએ આ વાયરલ પોસ્ટની હકીકત શું છે.

કોરોનાની બીજી લહેરમાં દેશની સ્થિતિ ચિંતાજનક છે. કોરોનાનું સંક્રમણ ઝડપભેર લાખો લોકોને રોજ તેની ઝપેટમાં લઇ રહ્યું છે. આ દરમિયાન એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. જેમાં દાવો  કરવામાં આવી રહ્યો છે કે, જે લોકો શાકાહારી છે  અને ધૂમ્રપાન કરે છે તેવા લોકોને કોરોનાનું સંક્રમણ નથી થતું. તો જાણીએ આ વાયરલ પોસ્ટની હકીકત શું છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે ડબલ્યુએચઓની રિપોર્ટ મુજબ દુનિયામાં એકપણ શાકાહારી વ્યક્તિ કોરોનાથી સંક્રમિત નથી. આ દાવાની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, આ દાવો સંપૂર્ણ ખોટો છે. ડબલ્યુએચઓને આવો કોઇ દાવો નથી કર્યો.

આ પોસ્ટ થઇ હતી વાયરલ

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ છે. જેમાં લખ્યું છે કે, ‘ એકપણ શાકાહાર વ્યક્તિ કોરોનાથી સંક્રમિત નથી. આ વાયરલ પોસ્ટમાં આ પોસ્ટમાં માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને જવાબદાર ઠેરવામાં આવ્યું હતું.

શું છે વાયરલ પોસ્ટની હકીકત

આ વાયરલ પોસ્ટ મુદ્દે તપાસ કરતા જાણવા મળ્યું કે, વિશ્વ આરોગ્ય સંગઠને આવી કોઇ પણ પોસ્ટ નથી કરી. જેમાં આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો હોય. ટૂંકમાં વાયરલ ખબર તદન ગલત સાબિત થઇ છે. WHO તરફથી આવી કોઇ પોસ્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ નથી કરવામાં આવી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ગાડી ટ્રાન્સફર કરવું બનશે સરળ! સરકાર કરવા જઈ રહી છે મોટો બદલાવ
એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ગાડી ટ્રાન્સફર કરવું બનશે સરળ! સરકાર કરવા જઈ રહી છે મોટો બદલાવ
રિફાઈનરીઓને LPG ઉત્પાદન વધારવા સરકારનો આદેશ, રેસ્ટોરન્ટ્સ-હોટલમાં સપ્લાય માટે બનાવી કમિટી
રિફાઈનરીઓને LPG ઉત્પાદન વધારવા સરકારનો આદેશ, રેસ્ટોરન્ટ્સ-હોટલમાં સપ્લાય માટે બનાવી કમિટી
યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી બેંગલુરુમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી આ શહેરમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર
Hun To Bolish : હું તો બોલીશ : મેચની ટિકિટ ના મળતા ધારાસભ્યો દુઃખી!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
PM Kisan: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો
PM Kisan: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો
અમેરિકામાં 50 વર્ષ બાદ ખુલશે ઓઈલ રિફાઈનરી, ટ્રમ્પે ભારતનો માન્યો આભાર
અમેરિકામાં 50 વર્ષ બાદ ખુલશે ઓઈલ રિફાઈનરી, ટ્રમ્પે ભારતનો માન્યો આભાર
મોદી સરકારનો મોટો નિર્ણય: ચીન હવે ભારતમાં કરી શકશે મોટું રોકાણ, નિયમો થયા હળવા
મોદી સરકારનો મોટો નિર્ણય: ચીન હવે ભારતમાં કરી શકશે મોટું રોકાણ, નિયમો થયા હળવા
IndiGo: ઈન્ડિગોના CEO પીટર એલ્બર્સનું રાજીનામું, ફ્લાઈટ સંકટ બાદ લીધો મોટો નિર્ણય
IndiGo: ઈન્ડિગોના CEO પીટર એલ્બર્સનું રાજીનામું, ફ્લાઈટ સંકટ બાદ લીધો મોટો નિર્ણય
ઈરાન યુદ્ધમાં અમેરિકાના અબજો સ્વાહા, યુદ્ધથી રશિયાને લાગી લોટરી, જાણો પુતિને કેવી રીતે મારી બાજી!
ઈરાન યુદ્ધમાં અમેરિકાના અબજો સ્વાહા, યુદ્ધથી રશિયાને લાગી લોટરી, જાણો પુતિને કેવી રીતે મારી બાજી!
IPL 2026: IPL 2026ની પ્રથમ મેચ કઈ ટીમો વચ્ચે રમાશે ? શિડ્યૂલ પર આવ્યું લેટેસ્ટ અપડેટ
IPL 2026: IPL 2026ની પ્રથમ મેચ કઈ ટીમો વચ્ચે રમાશે ? શિડ્યૂલ પર આવ્યું લેટેસ્ટ અપડેટ
સરકારી નોકરીની મોટી તક! પંચાયત વિભાગમાં 6000 ખાલી જગ્યાઓ ભરાશે, જાણો સંપૂર્ણ વિગત
સરકારી નોકરીની મોટી તક! પંચાયત વિભાગમાં 6000 ખાલી જગ્યાઓ ભરાશે, જાણો સંપૂર્ણ વિગત
Embed widget