શોધખોળ કરો

શું શાકાહારીને નથી થતું કોરોનાનું સંક્રમણ, WHOના દાવાથી વાયરલ પોસ્ટની શું છે હકીકત, જાણો

કોરોનાની બીજી લહેરમાં દેશની સ્થિતિ ચિંતાજનક છે. કોરોનાનું સંક્રમણ ઝડપભેર લાખો લોકોને રોજ તેની ઝપેટમાં લઇ રહ્યું છે. આ દરમિયાન એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, જે લોકો શાકાહારી છે અને ધૂમ્રપાન કરે છે તેવા લોકોને કોરોનાનું સંક્રમણ નથી થતું. તો જાણીએ આ વાયરલ પોસ્ટની હકીકત શું છે.

કોરોનાની મહામારી વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જોરશોરથી વાયરલ થઇ છે. પોસ્ટમાં એવો દાવો થઇ રહ્યો છે કે, જે લોકો શાકાહારી છે, તેવા લોકોને કોરોનાનું સંક્રમણ નથી થતું ઉપરાંત જે ઘૂમ્રપાન કરે છે. તેવા લોકો પણ સંક્રમિત નથી થતાં આ દાવો વિશ્વ સ્વાસ્થ્ય  સંગઠન ડબલ્યુએચઓના નામે વાયરલ થયો છે. તો જાણીએ આ વાયરલ પોસ્ટની હકીકત શું છે.

કોરોનાની બીજી લહેરમાં દેશની સ્થિતિ ચિંતાજનક છે. કોરોનાનું સંક્રમણ ઝડપભેર લાખો લોકોને રોજ તેની ઝપેટમાં લઇ રહ્યું છે. આ દરમિયાન એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. જેમાં દાવો  કરવામાં આવી રહ્યો છે કે, જે લોકો શાકાહારી છે  અને ધૂમ્રપાન કરે છે તેવા લોકોને કોરોનાનું સંક્રમણ નથી થતું. તો જાણીએ આ વાયરલ પોસ્ટની હકીકત શું છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે ડબલ્યુએચઓની રિપોર્ટ મુજબ દુનિયામાં એકપણ શાકાહારી વ્યક્તિ કોરોનાથી સંક્રમિત નથી. આ દાવાની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, આ દાવો સંપૂર્ણ ખોટો છે. ડબલ્યુએચઓને આવો કોઇ દાવો નથી કર્યો.

આ પોસ્ટ થઇ હતી વાયરલ

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ છે. જેમાં લખ્યું છે કે, ‘ એકપણ શાકાહાર વ્યક્તિ કોરોનાથી સંક્રમિત નથી. આ વાયરલ પોસ્ટમાં આ પોસ્ટમાં માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને જવાબદાર ઠેરવામાં આવ્યું હતું.

શું છે વાયરલ પોસ્ટની હકીકત

આ વાયરલ પોસ્ટ મુદ્દે તપાસ કરતા જાણવા મળ્યું કે, વિશ્વ આરોગ્ય સંગઠને આવી કોઇ પણ પોસ્ટ નથી કરી. જેમાં આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો હોય. ટૂંકમાં વાયરલ ખબર તદન ગલત સાબિત થઇ છે. WHO તરફથી આવી કોઇ પોસ્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ નથી કરવામાં આવી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Supreme Court: ઉમર ખાલિદ-શરજીલ ઈમામને ઝટકો, લાંબા સમય સુધી જેલમાં રહેવું જામીનનો આધાર નહીં, કોર્ટનો નિર્ણય 
Supreme Court: ઉમર ખાલિદ-શરજીલ ઈમામને ઝટકો, લાંબા સમય સુધી જેલમાં રહેવું જામીનનો આધાર નહીં, કોર્ટનો નિર્ણય 
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Supreme Court: ઉમર ખાલિદ-શરજીલ ઈમામને ઝટકો, લાંબા સમય સુધી જેલમાં રહેવું જામીનનો આધાર નહીં, કોર્ટનો નિર્ણય 
Supreme Court: ઉમર ખાલિદ-શરજીલ ઈમામને ઝટકો, લાંબા સમય સુધી જેલમાં રહેવું જામીનનો આધાર નહીં, કોર્ટનો નિર્ણય 
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
T20 World Cup 2026: શું બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરાવી શકે છે BCCI? જાણીલો ICC ના નિયમો
T20 World Cup 2026: શું બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરાવી શકે છે BCCI? જાણીલો ICC ના નિયમો
Nicolas Maduro: કયા ભારતીય સંતને પોતાના ગુરુ માને છે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો, નિધન પર દેશમાં રાખ્યો હતો શોક
Nicolas Maduro: કયા ભારતીય સંતને પોતાના ગુરુ માને છે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો, નિધન પર દેશમાં રાખ્યો હતો શોક
Hero Splendor કે TVS Star City Plus, કઈ બાઈક ખરીદવી રહેશે બેસ્ટ? જાણો તમામ ડિટેલ્સ
Hero Splendor કે TVS Star City Plus, કઈ બાઈક ખરીદવી રહેશે બેસ્ટ? જાણો તમામ ડિટેલ્સ
Embed widget