શોધખોળ કરો

શું શાકાહારીને નથી થતું કોરોનાનું સંક્રમણ, WHOના દાવાથી વાયરલ પોસ્ટની શું છે હકીકત, જાણો

કોરોનાની બીજી લહેરમાં દેશની સ્થિતિ ચિંતાજનક છે. કોરોનાનું સંક્રમણ ઝડપભેર લાખો લોકોને રોજ તેની ઝપેટમાં લઇ રહ્યું છે. આ દરમિયાન એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, જે લોકો શાકાહારી છે અને ધૂમ્રપાન કરે છે તેવા લોકોને કોરોનાનું સંક્રમણ નથી થતું. તો જાણીએ આ વાયરલ પોસ્ટની હકીકત શું છે.

કોરોનાની મહામારી વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જોરશોરથી વાયરલ થઇ છે. પોસ્ટમાં એવો દાવો થઇ રહ્યો છે કે, જે લોકો શાકાહારી છે, તેવા લોકોને કોરોનાનું સંક્રમણ નથી થતું ઉપરાંત જે ઘૂમ્રપાન કરે છે. તેવા લોકો પણ સંક્રમિત નથી થતાં આ દાવો વિશ્વ સ્વાસ્થ્ય  સંગઠન ડબલ્યુએચઓના નામે વાયરલ થયો છે. તો જાણીએ આ વાયરલ પોસ્ટની હકીકત શું છે.

કોરોનાની બીજી લહેરમાં દેશની સ્થિતિ ચિંતાજનક છે. કોરોનાનું સંક્રમણ ઝડપભેર લાખો લોકોને રોજ તેની ઝપેટમાં લઇ રહ્યું છે. આ દરમિયાન એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. જેમાં દાવો  કરવામાં આવી રહ્યો છે કે, જે લોકો શાકાહારી છે  અને ધૂમ્રપાન કરે છે તેવા લોકોને કોરોનાનું સંક્રમણ નથી થતું. તો જાણીએ આ વાયરલ પોસ્ટની હકીકત શું છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે ડબલ્યુએચઓની રિપોર્ટ મુજબ દુનિયામાં એકપણ શાકાહારી વ્યક્તિ કોરોનાથી સંક્રમિત નથી. આ દાવાની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, આ દાવો સંપૂર્ણ ખોટો છે. ડબલ્યુએચઓને આવો કોઇ દાવો નથી કર્યો.

આ પોસ્ટ થઇ હતી વાયરલ

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ છે. જેમાં લખ્યું છે કે, ‘ એકપણ શાકાહાર વ્યક્તિ કોરોનાથી સંક્રમિત નથી. આ વાયરલ પોસ્ટમાં આ પોસ્ટમાં માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને જવાબદાર ઠેરવામાં આવ્યું હતું.

શું છે વાયરલ પોસ્ટની હકીકત

આ વાયરલ પોસ્ટ મુદ્દે તપાસ કરતા જાણવા મળ્યું કે, વિશ્વ આરોગ્ય સંગઠને આવી કોઇ પણ પોસ્ટ નથી કરી. જેમાં આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો હોય. ટૂંકમાં વાયરલ ખબર તદન ગલત સાબિત થઇ છે. WHO તરફથી આવી કોઇ પોસ્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ નથી કરવામાં આવી.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget