શોધખોળ કરો

પશ્ચિમ બંગાળમાં ભાજપને લાગી શકે છે મોટો ઝાટકો, આ દિગ્ગજ નેતા ફરી TMCમાં જોડાશે

મમતા બેનર્જીના નજીકના રહેલા રોય પાર્ટી છોડનારા પ્રથમ નેતા હતા. તેમણે 2017માં પાર્ટી છોડી દીધી હતી.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ હવે ભાજપને મોટો ઝાટકો લાગવાની તૈયારી છે. ટીએમસી છોડીને ભાજપમાં જોડાયેલા મોટા નેતા મુકુલ રોય ફરી ટીએમસીમાં પાછા જોડાઈ શકે છે. કહેવાય છે કે આજે સાંજે મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળીને ફરીથી પક્ષમાં જોડાઈ શેક છે. આ બેઠકમાં અભિષેક બેનર્જી પણ હાજર રહી શકે છે. નોંધનીય છે કે, વિધાનસાબમાં ટીએમસીને મળેલી શાનદાર જીત બાદ અનેક જૂના નેતા ફરીથી ટીએમસીમાં આવવા ઇચ્છે છે. જેમાં મુકુલ રોયનું નામ સૌથી ઉપર હતું.

મુકુલ રૉય, બીજેપીમાં શુભેંદુ અધિકારીના વધતા કદથી નારાજ હોવાનું કહેવાય છે. આ જ કારણ છે કે તેઓ પોતાની જૂની પાર્ટીમાં પાછા ફરી રહ્યા છે. ચૂંટણી પરિણામો બાદ જ મુકુલ રૉય ફરીથી ટીએમસીમાં પાછા જવા ઇચ્છતા હતા. ટીએમસી નેતા સૌગત રૉયે કહ્યું હતુ કે, એવા અનેક લોકો છે કે જે અભિષેક બેનર્જીના સંપર્કમાં છે અને ફરીથી ટીએમસીમાં જોડાવવા માગે છે. મને લાગે છે કે પાર્ટી છોડીને પાછા જનારાઓને 2 કેટેગરીમાં વહેંચવામાં આવી શકે છે, આ છે  સૉફ્ટલાઇનર અને હાર્ડલાઇનર. સૉફ્ટલાઇનર એ છે જેમણે પાર્ટી તો છોડી, પરંતુ મમતા બેનર્જીનું અપમાન નથી કર્યું. હાર્ડલાઇનર એ છે, જેમણે મમતા બેનર્જી વિશે સાર્વજનિક રીતે નિવેદન આપ્યું. મુકુલ રૉયે મમતા બેનર્જી પર વ્યક્તિગત રીતે કોઈ આરોપ નહોતો લગાવ્યો. તેમને સૉફ્ટ લાઇનર માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, મમતા બેનર્જીના નજીકના રહેલા રોય પાર્ટી છોડનારા પ્રથમ નેતા હતા. તેમણે 2017માં પાર્ટી છોડી દીધી હતી. બાદમાં તેમણે જ અનેક ટીએમસી નેતાઓ અને ધારાસભ્યોને તોડીને ભાજપમાં લઈ ગયા હતા. કહેવાય છે કે હવે કુલ 35 જેટલા નેતાઓ ફરીથી ટીએમસીમાં જોડાવવા માગે છે. મુકુલ રૉયની ટીએમસીમાં ઘર વાપસીની અટકળો ત્યારે શરૂ થઈ ગઈ હતી, જ્યારે અભિષેક બેનર્જી હૉસ્પિટલમાં ભરતી રૉયની પત્નીના ખબર અંતર પૂછવા ગયા હતા.

બીજી બાજુ ટીએમસી નેતાઓનું માનવું છે કે આ બીજેપી નેતાઓને એક સાથે રાખવાનો પ્રયત્ન છે. તાજેતરમાં જ અનેક બીજેપી નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. આ નેતાઓમાં અધિકારીનું નામ પણ સામેલ હતુ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget