શોધખોળ કરો

'માત્ર 4 વર્ષની નોકરી, NO પેન્શન....' અહીં એક ક્લિકમાં જાણો શું છે સરકારની નવી અગ્નિપથ યોજના

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભલે કહી રહી હોય કે જુદાજુદા મંત્રાલયોમાં અર્ધસૈનિક દળોમાં અગ્નિવીરોને પ્રાથમિકતા મળશે, પરંતુ યુવા આનાથી સંતુષ્ટ નથી.

નવી દિલ્હીઃ સરકારની અગ્નિપથ યોજના સરકાર માટે અગ્નિપથ બની ગઇ છે. દેશભરતમાં યુવાઓ સરકારની આ અગ્નિપથ યોજના (Agnipath Scheme)નો જબરદસ્ત વિરોધ કરી રહ્યાં છે. આ સ્કીમ સેનામાં ભરતીને લઇને બનાવવામાં આવી છે, યુવાઓનો આક્રોશ એ છે કે મહામહેનત કર્યા બાદ પણ જો સરકાર ચાર વર્ષ જ સેનામાં નોકરી માટે આપે તો બાકીના સમયમાં શું કરવાનુ ? જાણો સરકારની આ નવી અગ્નિપથ સ્કીમ શું છે .............

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભલે કહી રહી હોય કે જુદાજુદા મંત્રાલયોમાં અર્ધસૈનિક દળોમાં અગ્નિવીરોને પ્રાથમિકતા મળશે, પરંતુ યુવા આનાથી સંતુષ્ટ નથી. તેમની મોટી ચિંતા છે કે ચાર વર્ષ બાદ શું કરવાનુ

શું છે અગ્નિપથ સ્કીમ ?
ભારતીય સેનામાં પહેલીવાર એવી કોઇ સ્કીમ લૉન્ચ કરવામાં આવી છે, જેમાં શોર્ટ ટર્મ માટે સૈનિકોની ભરતી કરવામાં આવશે. આ યોજના અંતર્ગત દર વર્ષે લગભગ 40-45 હજાર યુવાઓને સેનામાં સામેલ કરવામાં આવશે, આ યુવા સાડા 17 વર્ષથી 21 વર્ષની ઉંમરની વચ્ચેના હશે. 

- આ ભરતી મેરિટ અને મેડિકલ ટેસ્ટના આધાર પર કરવામાં આવશે. 
- આ ચાર વર્ષોમાં સૈનિકોને 6 મહિનાની બેસિક મિલિટ્રી ટ્રેનિંગ આપવામાં આવશે.
- 30-40 હજાર માસિક પગારની સાથે અન્ય લાભ પણ આપવામાં આવશે.
- પહેલા વર્ષે 30 હજાર, બીજા વર્ષે 33 હજાર, ત્રીજા વર્ષે 36500 અને ચોથા વર્ષે 40 હજાર માસિક વેતન આપવામાં આવશે.
- ચાર વર્ષ પુરા થયા બાદ આ તમામ અગ્નિવીરોની સેવા સમાપ્ત થઇ જશે અને પછી નવી ભરતી કરવામાં આવશે.
- સેવા સમાપ્ત થનારા 25 ટકા અગ્નિવીરોને સ્થાયી કેડરમાં ભરતી કરવામાં આવશે.

આવામાં યુવાઓ સવાલ કરી રહ્યાં છે કે 25 ટકા અગ્નિવીરોનો તો કૉન્ટ્રાક્ટ ખતમ થઇ ગયા બાદ સ્થાયી કેડરમાં સામેલ કરી દેવામાં આવશે, પરંતુ બાકી બચેલા 75 ટકા અગ્નિવીરોનુ ચાર વર્ષ બાદ શું થશે, તેને ભથ્થુ તો સરકાર આપી દેશે પરંતુ નોકરી ક્યાંથી આવશે?

 

આ પણ વાંચો.... 

Air Force Agniveer: ભારતીય વાયુસેનામાં જલ્દી જ થશે અગ્નિવીરોની ભરતી, IAFએ જાહેર કર્યા FAQs

આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં ભારે વરસાદ પડશે

India Corona Cases Today: ભારતમાં કોરોના વકર્યો, એક્ટિવ કેસ 63 હજારને પાર

સલમાનની આ ફિલ્મમાં એક-બે નહીં 10 હીરોઇનો કરશે રોમાન્સ, હીરો પણ ત્રિપલ રૉલમાં દેખાશે, જાણો કઇ છે ફિલ્મ ને ક્યારે થશે રિલીઝ

નીતિન ગડકરીએ 500 રૂપિયા કમાવવા માટેની જોરદાર સ્કીમ જણાવી, બસ કરવું પડશે આ કામ!

દાઢી-મૂછ ને ટુંકો ડ્રેસ પહેરીને સોનમ કપૂર સાથે દેખાતો આ વ્યક્તિ છે ગે ? જાણો ક્યાંનો છે ને કઇ રીતે બન્યો ફેમસ..............

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget