શોધખોળ કરો

Health Tips: કોરોના મહામારીમાં કોવિડ-19ના વાયરસથી રક્ષણ મેળવવા માટે શું ખાવું ન લેશો, જાણો શું કહે છે ન્યુટ્રીશનિસ્ટ

કોરોનાની મહામારીથી બચવા માટે ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોન્ગ રાખવી જરૂરી છે. ઇમ્યૂન સિસ્ટમનો આધાર આપણી આહાર શૈલી પર પણ રહેલો છે. તો મહામારીમાં શું ખાવું અને શું ન લેવું તે જાણીએ

હેલ્થ:કોરોનાની મહામારીની હાલ બીજી લહેરનો સામનો દેશ કરી રહ્યો છે. કોરોનાની બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવ્યો છે. રોજ લાખોની સંખ્યામાં લોકો સંક્રમિત થઇ રહ્યાં છે તો હજારો મોત થઇ રહી છે. આ સ્થિતિમાં કોવિડથી બચાવ જ સૌથી  શ્રેષ્ઠ ઉપાય છે.  હેલ્થ નિષ્ણાત કહે છે કે, જો ઇમ્યુનિટી મજબૂત હોય તો વાયરસ શરીરમાં વધુ નુકસાન નથી પહોંચાડીી શકતો, તો શરીરની ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવા માટે આપણી આહાર અને જીવનશૈલી પર થોડું ધ્યાન આપવું જરૂરી છે. તો ચાલો જાણીએ કેવી આહાર શૈલી આપ આપની રોગ પ્રતિકારક ક્ષમતાને વધારી શકો છો. 

કોરોનાની મહામારીમાં જાતને સ્વસ્થ રાખવા માટે ખાનપાનની શૈલી પર ધ્યાન આપવું જરૂરી છે.  શરીરની તંદુરસ્તી જાળવવા માટે પ્રોસેસ્ડ ફૂડને અવોઇડ કરવું જોઇએ. તો જાણીએ ક્યાં ફૂડ સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે.

મહામારીમાં આ ફૂડને કરો અવોઇડ
કોરોનાની મહારમારીમાં શરીરને સ્વસ્થ રાખવું જરૂરી છે કારણ કે જો મહામારીમાં બીમાર પડશો તો ઇમ્યૂન સિસ્ટમ નબળી પડશે અને નબળી ઇમ્યુનિટી ધરાવતા લોકો પર કોવિડ વાયરસ પણ ઝડપથી હાવિ થઇ જાય છે. આ સ્થિતિમાં ખુદને તંદુરસ્ત રાાખવું એ પહેલી શરત છે. આ માટે આહાર શૈલી પર ઘ્યાન આપવું જરૂરી છે. પ્રિઝર્વ્ડ ફૂડને ડાયટમાંથી દૂર કરવા જોઇએ. પ્રોસેસ્ડ ફૂ઼ડ પણ ન લેવા જોઇએ. વાસી અને લાંબા સમય ફ્રિઝમાં રાખલો ખોરાક ન લેવો જોઇએ. કોલ્ડ ડ્રિન્ક સદંતર બંધ કરી દેવા જોઇએ. નમક અને શુગરની માત્રા પણ ડાયટમાં ન વધે તેનું ધ્યાન રાખવું જોઇએ. તળેવા સ્પાઇસી ફૂડને પણ અવોઇડ કરવા જોઇએ

ડાયટ પ્લાન કેવો હોવો જોઇએ
શરીરને સ્વસ્થ રાખવા માટે ડાયટમાં નેચરલ  ફૂડને સામેલ કરો. ડાયટમાં સિઝનલ બે શાકને સામેલ કરો,. પ્રોટીન માટે દાળ લઇ શકાય. તાજા સિઝનલ ફ્રળ દિવસમાં  2 લેવાનું  રાખો. દિવસમાં 8થી 10 ગ્લાસ પાણી પીવું. વિટામીન સીથી ભરપૂર ફ્ળો લઇ શકાય . ફ્રેશ અને અનપ્રોસેસ્ડ ફૂડ લો. સવારે હુંફાળા પાણમાં લીંબુનો રસ મિકસ કરીને પીવો, તરબૂત, શક્કર ટેટી જેવા પાણીથી ભરપૂર ફ્રૂટસ લો. શરીરને હાઇ઼ડ્રેઇટ રાખો. કાકડી,પાલકને ડાયટમાં સામેલ કરો,. કાચું ગ્રીન સલાડ લેવાનો આગ્રહ રાખો

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
સૌથી મોટા સમાચાર, આ નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપને સત્તા મળે તેવી સ્થિતિ સર્જાઇ
સૌથી મોટા સમાચાર, આ નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપને સત્તા મળે તેવી સ્થિતિ સર્જાઇ
Mahisagar: બાલાસિનોર નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો 
Mahisagar: બાલાસિનોર નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો 
IPL 2025: ફરી એક વખત RCB નો કેપ્ટન હશે કિંગ કોહલી! સામે આવ્યું મોટું અપડેટ  
IPL 2025: ફરી એક વખત RCB નો કેપ્ટન હશે કિંગ કોહલી! સામે આવ્યું મોટું અપડેટ  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal News : ગોંડલમાં મૂર્તિ વિસર્જન સમયે ડૂબી જતા 2 યુવકોના મોતGujarat HC : દાહોદમાં મહિલાને તાલિબાની સજા પર હાઈકોર્ટમાં સુઓમોટો પિટિશનUCC In Gujarat : એડવોકેટ સોકત ઇન્દોરીએ UCC સામે નોંધાવ્યો વિરોધ , સરકારની જાહેરાત દુઃખદGujarat Local Body Election 2025 : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને ક્યાં ક્યાં લાગ્યો ઝટકો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
સૌથી મોટા સમાચાર, આ નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપને સત્તા મળે તેવી સ્થિતિ સર્જાઇ
સૌથી મોટા સમાચાર, આ નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપને સત્તા મળે તેવી સ્થિતિ સર્જાઇ
Mahisagar: બાલાસિનોર નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો 
Mahisagar: બાલાસિનોર નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો 
IPL 2025: ફરી એક વખત RCB નો કેપ્ટન હશે કિંગ કોહલી! સામે આવ્યું મોટું અપડેટ  
IPL 2025: ફરી એક વખત RCB નો કેપ્ટન હશે કિંગ કોહલી! સામે આવ્યું મોટું અપડેટ  
દેશના કરોડો રોકાણકારો પર મોટો ખતરો, SBIએ જાહેર કરી ચેતવણી  
દેશના કરોડો રોકાણકારો પર મોટો ખતરો, SBIએ જાહેર કરી ચેતવણી  
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં વધારો, જાણો 22 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ 
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં વધારો, જાણો 22 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ 
ગુજરાતમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો શું કહ્યું ?
સિનિયર IPS અભય ચુડાસમાએ  તેમના પદ પરથી  આપ્યું  રાજીનામું, આ ક્ષેત્રે સેવા આપે તેવા સંકેત
સિનિયર IPS અભય ચુડાસમાએ  તેમના પદ પરથી  આપ્યું રાજીનામું, આ ક્ષેત્રે સેવા આપે તેવા સંકેત
Embed widget