શોધખોળ કરો

Alcohol: શું દારુની પણ એક્સપાયરી ડેટ હોય છે? બોટલ ખોલ્યા બાદ કેટલા દિવસ સુધી કરી શકો છે ઉપયોગ

Alcohol: દારુની બાબતમાં એવું કહેવાય છે કે તે જેટલો જૂનો હોય તેટલો તેનો સ્વાદ સારો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે દરેક દારૂ સાથે આવું નથી થતું. કેટલીક શરાબ જૂની થઈ જાય છે અને તેનો સ્વાદ ખરાબ થઈ જાય છે.

Alcohol: દારુની બાબતમાં એવું કહેવાય છે કે તે જેટલો જૂનો હોય તેટલો તેનો સ્વાદ સારો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે દરેક દારૂ સાથે આવું નથી થતું. કેટલીક શરાબ જૂની થઈ જાય છે અને તેનો સ્વાદ ખરાબ થઈ જાય છે. આજે અમે તમને જણાવીશું કે કઇ શરાબ જુની થવા સાથે બગડે છે.

કઈ જૂની દારુ વધુ સારી 

સારા જૂના દારુ વિશે એવું કહેવાય છે, જેમાં અન્ય ઘટકોની સાથે ખાંડ અને આલ્કોહોલની યોગ્ય માત્રા હોય છે, તેનો સ્વાદ સારો હોય છે. ઉદાહરણ તરીકે, વ્હિસ્કીની શેલ્ફ લાઇફ અનિશ્ચિત છે, પરંતુ શરૂઆતના 1-2 વર્ષ પછી, તેનો સ્વાદ પણ લુપ્ત થવા લાગે છે.

બીયર - બીયર વિશે એવું કહેવાય છે કે તે આલ્કોહોલ કરતાં જલ્દી એક્સપાયર થઈ જાય છે. સામાન્ય રીતે બીયર 6 મહિનામાં એક્સપાયર થઈ જાય છે. એકવાર બિયરની બોટલ અથવા કેન ખોલવામાં આવે, તે એક કે બે દિવસમાં તેનું સેવન કરવું જોઈએ. કારણ કે એકવાર ખોલ્યા પછી, હવામાં હાજર ઓક્સિજન બીયરના સંપર્કમાં આવે છે. જેના કારણે તેનો સ્વાદ બગડી જાય છે. સ્વાદ અને ફ્લેવર જાળવવા માટે, બીયરને હંમેશા ઠંડી અને અંધારાવાળી જગ્યાએ રાખવી જોઈએ.

વ્હિસ્કી - વ્હિસ્કી એ હાર્ડ ડ્રીંક્સ છે. જો કે, એકવાર બોટલ ખોલ્યા પછી, ઓક્સિડેશન થાય છે, જે તમારા પીણાના સ્વાદ અને ફ્લેવરને બદલી નાખે છે. આમ તો, માત્ર ઓક્સિડેશનને કારણે જ નહીં, પરંતુ વ્હિસ્કીની બોટલને જે તાપમાને રાખવામાં આવે છે અને તેના પર પડતા પ્રકાશના પ્રમાણને કારણે પણ તેનો સ્વાદ બગડે છે. વ્હિસ્કીને અંધારી અને ઠંડી જગ્યાએ રાખવી જોઈએ. તેનાથી તેનો સ્વાદ જળવાઈ રહે છે. વધુમાં, વ્હિસ્કીની બોટલો હંમેશા સીધી રાખવી જોઈએ, કારણ કે આલ્કોહોલ જ્યારે આડી રીતે સંગ્રહિત કરવામાં આવે ત્યારે બોટલના કૉર્કને પાતળું કરી શકે છે, જે ઓક્સિડેશન પ્રક્રિયાને ઝડપી બનાવે છે.

રમ - રમ પણ તે હાર્ડ ડ્રિંક્સમાંથી એક છે જે લાંબા સમય સુધી શેલ્ફ લાઇફ ધરાવે છે. પરંતુ બોટલ ખોલ્યા બાદ જો તેને ઘણા દિવસો સુધી રાખવામાં આવે તો તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે. કારણ કે એકવાર રમ બોટલની સીલ ખોલવામાં આવે છે, ઓક્સિડેશન પ્રક્રિયા ઝડપી બને છે. જો કે, એક ઉપાય એ છે કે જો રમ બોટલ ખોલવામાં આવી હોય, તો તમે તેને નાની બોટલમાં ભરી શકો છો અને તેને સારી રીતે સીલ કરી શકો છો. આ રીતે તેનો સ્વાદ અને સુગંધ ગુમાવ્યા વિના તેને ઓછામાં ઓછા 6 મહિના સુધી સંગ્રહિત કરી શકાય છે.

વાઇન - વાઇનની શેલ્ફ લાઇફ મર્યાદિત છે. ઓક્સિડેશન સરળતાથી વાઇનના સ્વાદને બદલી શકે છે. તે જ સમયે, તે એસિટિક એસિડનું સ્તર વધારી શકે છે અને તેનો સ્વાદ બગાડી શકે છે. તમને જણાવી દઈએ કે જો આવું થાય તો તે વાઈનને વિનેગરમાં બદલી શકે છે. સામાન્ય રીતે, વાઇન ખોલ્યા પછી ત્રણથી પાંચ દિવસ સુધી પીવાલાયક રહે છે. આ પછી તેનો સ્વાદ બગડી જાય છે. 

ટકીલા: એકવાર બોટલ ખોલ્યા બાદ ટકીલા બહુ ઝલદી ખરાબ થઈ જાય છે. ટકીલાનો દારૂ જેટલો લાંબો સમય ખુલ્લો રહે છે, તે તેની સુગંધ સાથે સાથે હળવો બને છે. મળતી માહિતી મુજબ, જો તમારા ઘરમાં ટકીલાની એક બોટલ એક વર્ષથી વધુ સમયથી રાખવામાં આવી હોય તો તે બગડશે નહીં.
પરંતુ જો તેમાંથી સારી ગંધ ન આવે તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
તત્કાલ ટિકિટ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર, 1 ઓગસ્ટથી લાગુ થશે નવો નિયમ
તત્કાલ ટિકિટ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર, 1 ઓગસ્ટથી લાગુ થશે નવો નિયમ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ
Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Embed widget