શોધખોળ કરો

Alcohol: શું દારુની પણ એક્સપાયરી ડેટ હોય છે? બોટલ ખોલ્યા બાદ કેટલા દિવસ સુધી કરી શકો છે ઉપયોગ

Alcohol: દારુની બાબતમાં એવું કહેવાય છે કે તે જેટલો જૂનો હોય તેટલો તેનો સ્વાદ સારો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે દરેક દારૂ સાથે આવું નથી થતું. કેટલીક શરાબ જૂની થઈ જાય છે અને તેનો સ્વાદ ખરાબ થઈ જાય છે.

Alcohol: દારુની બાબતમાં એવું કહેવાય છે કે તે જેટલો જૂનો હોય તેટલો તેનો સ્વાદ સારો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે દરેક દારૂ સાથે આવું નથી થતું. કેટલીક શરાબ જૂની થઈ જાય છે અને તેનો સ્વાદ ખરાબ થઈ જાય છે. આજે અમે તમને જણાવીશું કે કઇ શરાબ જુની થવા સાથે બગડે છે.

કઈ જૂની દારુ વધુ સારી 

સારા જૂના દારુ વિશે એવું કહેવાય છે, જેમાં અન્ય ઘટકોની સાથે ખાંડ અને આલ્કોહોલની યોગ્ય માત્રા હોય છે, તેનો સ્વાદ સારો હોય છે. ઉદાહરણ તરીકે, વ્હિસ્કીની શેલ્ફ લાઇફ અનિશ્ચિત છે, પરંતુ શરૂઆતના 1-2 વર્ષ પછી, તેનો સ્વાદ પણ લુપ્ત થવા લાગે છે.

બીયર - બીયર વિશે એવું કહેવાય છે કે તે આલ્કોહોલ કરતાં જલ્દી એક્સપાયર થઈ જાય છે. સામાન્ય રીતે બીયર 6 મહિનામાં એક્સપાયર થઈ જાય છે. એકવાર બિયરની બોટલ અથવા કેન ખોલવામાં આવે, તે એક કે બે દિવસમાં તેનું સેવન કરવું જોઈએ. કારણ કે એકવાર ખોલ્યા પછી, હવામાં હાજર ઓક્સિજન બીયરના સંપર્કમાં આવે છે. જેના કારણે તેનો સ્વાદ બગડી જાય છે. સ્વાદ અને ફ્લેવર જાળવવા માટે, બીયરને હંમેશા ઠંડી અને અંધારાવાળી જગ્યાએ રાખવી જોઈએ.

વ્હિસ્કી - વ્હિસ્કી એ હાર્ડ ડ્રીંક્સ છે. જો કે, એકવાર બોટલ ખોલ્યા પછી, ઓક્સિડેશન થાય છે, જે તમારા પીણાના સ્વાદ અને ફ્લેવરને બદલી નાખે છે. આમ તો, માત્ર ઓક્સિડેશનને કારણે જ નહીં, પરંતુ વ્હિસ્કીની બોટલને જે તાપમાને રાખવામાં આવે છે અને તેના પર પડતા પ્રકાશના પ્રમાણને કારણે પણ તેનો સ્વાદ બગડે છે. વ્હિસ્કીને અંધારી અને ઠંડી જગ્યાએ રાખવી જોઈએ. તેનાથી તેનો સ્વાદ જળવાઈ રહે છે. વધુમાં, વ્હિસ્કીની બોટલો હંમેશા સીધી રાખવી જોઈએ, કારણ કે આલ્કોહોલ જ્યારે આડી રીતે સંગ્રહિત કરવામાં આવે ત્યારે બોટલના કૉર્કને પાતળું કરી શકે છે, જે ઓક્સિડેશન પ્રક્રિયાને ઝડપી બનાવે છે.

રમ - રમ પણ તે હાર્ડ ડ્રિંક્સમાંથી એક છે જે લાંબા સમય સુધી શેલ્ફ લાઇફ ધરાવે છે. પરંતુ બોટલ ખોલ્યા બાદ જો તેને ઘણા દિવસો સુધી રાખવામાં આવે તો તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે. કારણ કે એકવાર રમ બોટલની સીલ ખોલવામાં આવે છે, ઓક્સિડેશન પ્રક્રિયા ઝડપી બને છે. જો કે, એક ઉપાય એ છે કે જો રમ બોટલ ખોલવામાં આવી હોય, તો તમે તેને નાની બોટલમાં ભરી શકો છો અને તેને સારી રીતે સીલ કરી શકો છો. આ રીતે તેનો સ્વાદ અને સુગંધ ગુમાવ્યા વિના તેને ઓછામાં ઓછા 6 મહિના સુધી સંગ્રહિત કરી શકાય છે.

વાઇન - વાઇનની શેલ્ફ લાઇફ મર્યાદિત છે. ઓક્સિડેશન સરળતાથી વાઇનના સ્વાદને બદલી શકે છે. તે જ સમયે, તે એસિટિક એસિડનું સ્તર વધારી શકે છે અને તેનો સ્વાદ બગાડી શકે છે. તમને જણાવી દઈએ કે જો આવું થાય તો તે વાઈનને વિનેગરમાં બદલી શકે છે. સામાન્ય રીતે, વાઇન ખોલ્યા પછી ત્રણથી પાંચ દિવસ સુધી પીવાલાયક રહે છે. આ પછી તેનો સ્વાદ બગડી જાય છે. 

ટકીલા: એકવાર બોટલ ખોલ્યા બાદ ટકીલા બહુ ઝલદી ખરાબ થઈ જાય છે. ટકીલાનો દારૂ જેટલો લાંબો સમય ખુલ્લો રહે છે, તે તેની સુગંધ સાથે સાથે હળવો બને છે. મળતી માહિતી મુજબ, જો તમારા ઘરમાં ટકીલાની એક બોટલ એક વર્ષથી વધુ સમયથી રાખવામાં આવી હોય તો તે બગડશે નહીં.
પરંતુ જો તેમાંથી સારી ગંધ ન આવે તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ.

ટોપ સ્ટોરી

સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Embed widget