શોધખોળ કરો

Alcohol: શું દારુની પણ એક્સપાયરી ડેટ હોય છે? બોટલ ખોલ્યા બાદ કેટલા દિવસ સુધી કરી શકો છે ઉપયોગ

Alcohol: દારુની બાબતમાં એવું કહેવાય છે કે તે જેટલો જૂનો હોય તેટલો તેનો સ્વાદ સારો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે દરેક દારૂ સાથે આવું નથી થતું. કેટલીક શરાબ જૂની થઈ જાય છે અને તેનો સ્વાદ ખરાબ થઈ જાય છે.

Alcohol: દારુની બાબતમાં એવું કહેવાય છે કે તે જેટલો જૂનો હોય તેટલો તેનો સ્વાદ સારો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે દરેક દારૂ સાથે આવું નથી થતું. કેટલીક શરાબ જૂની થઈ જાય છે અને તેનો સ્વાદ ખરાબ થઈ જાય છે. આજે અમે તમને જણાવીશું કે કઇ શરાબ જુની થવા સાથે બગડે છે.

કઈ જૂની દારુ વધુ સારી 

સારા જૂના દારુ વિશે એવું કહેવાય છે, જેમાં અન્ય ઘટકોની સાથે ખાંડ અને આલ્કોહોલની યોગ્ય માત્રા હોય છે, તેનો સ્વાદ સારો હોય છે. ઉદાહરણ તરીકે, વ્હિસ્કીની શેલ્ફ લાઇફ અનિશ્ચિત છે, પરંતુ શરૂઆતના 1-2 વર્ષ પછી, તેનો સ્વાદ પણ લુપ્ત થવા લાગે છે.

બીયર - બીયર વિશે એવું કહેવાય છે કે તે આલ્કોહોલ કરતાં જલ્દી એક્સપાયર થઈ જાય છે. સામાન્ય રીતે બીયર 6 મહિનામાં એક્સપાયર થઈ જાય છે. એકવાર બિયરની બોટલ અથવા કેન ખોલવામાં આવે, તે એક કે બે દિવસમાં તેનું સેવન કરવું જોઈએ. કારણ કે એકવાર ખોલ્યા પછી, હવામાં હાજર ઓક્સિજન બીયરના સંપર્કમાં આવે છે. જેના કારણે તેનો સ્વાદ બગડી જાય છે. સ્વાદ અને ફ્લેવર જાળવવા માટે, બીયરને હંમેશા ઠંડી અને અંધારાવાળી જગ્યાએ રાખવી જોઈએ.

વ્હિસ્કી - વ્હિસ્કી એ હાર્ડ ડ્રીંક્સ છે. જો કે, એકવાર બોટલ ખોલ્યા પછી, ઓક્સિડેશન થાય છે, જે તમારા પીણાના સ્વાદ અને ફ્લેવરને બદલી નાખે છે. આમ તો, માત્ર ઓક્સિડેશનને કારણે જ નહીં, પરંતુ વ્હિસ્કીની બોટલને જે તાપમાને રાખવામાં આવે છે અને તેના પર પડતા પ્રકાશના પ્રમાણને કારણે પણ તેનો સ્વાદ બગડે છે. વ્હિસ્કીને અંધારી અને ઠંડી જગ્યાએ રાખવી જોઈએ. તેનાથી તેનો સ્વાદ જળવાઈ રહે છે. વધુમાં, વ્હિસ્કીની બોટલો હંમેશા સીધી રાખવી જોઈએ, કારણ કે આલ્કોહોલ જ્યારે આડી રીતે સંગ્રહિત કરવામાં આવે ત્યારે બોટલના કૉર્કને પાતળું કરી શકે છે, જે ઓક્સિડેશન પ્રક્રિયાને ઝડપી બનાવે છે.

રમ - રમ પણ તે હાર્ડ ડ્રિંક્સમાંથી એક છે જે લાંબા સમય સુધી શેલ્ફ લાઇફ ધરાવે છે. પરંતુ બોટલ ખોલ્યા બાદ જો તેને ઘણા દિવસો સુધી રાખવામાં આવે તો તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે. કારણ કે એકવાર રમ બોટલની સીલ ખોલવામાં આવે છે, ઓક્સિડેશન પ્રક્રિયા ઝડપી બને છે. જો કે, એક ઉપાય એ છે કે જો રમ બોટલ ખોલવામાં આવી હોય, તો તમે તેને નાની બોટલમાં ભરી શકો છો અને તેને સારી રીતે સીલ કરી શકો છો. આ રીતે તેનો સ્વાદ અને સુગંધ ગુમાવ્યા વિના તેને ઓછામાં ઓછા 6 મહિના સુધી સંગ્રહિત કરી શકાય છે.

વાઇન - વાઇનની શેલ્ફ લાઇફ મર્યાદિત છે. ઓક્સિડેશન સરળતાથી વાઇનના સ્વાદને બદલી શકે છે. તે જ સમયે, તે એસિટિક એસિડનું સ્તર વધારી શકે છે અને તેનો સ્વાદ બગાડી શકે છે. તમને જણાવી દઈએ કે જો આવું થાય તો તે વાઈનને વિનેગરમાં બદલી શકે છે. સામાન્ય રીતે, વાઇન ખોલ્યા પછી ત્રણથી પાંચ દિવસ સુધી પીવાલાયક રહે છે. આ પછી તેનો સ્વાદ બગડી જાય છે. 

ટકીલા: એકવાર બોટલ ખોલ્યા બાદ ટકીલા બહુ ઝલદી ખરાબ થઈ જાય છે. ટકીલાનો દારૂ જેટલો લાંબો સમય ખુલ્લો રહે છે, તે તેની સુગંધ સાથે સાથે હળવો બને છે. મળતી માહિતી મુજબ, જો તમારા ઘરમાં ટકીલાની એક બોટલ એક વર્ષથી વધુ સમયથી રાખવામાં આવી હોય તો તે બગડશે નહીં.
પરંતુ જો તેમાંથી સારી ગંધ ન આવે તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
Whatsapp પર આ ભૂલ કરશો તો સીધા પહોંચી જશો જેલ, જાણો કઈ કઈ બાબતોની રાખવી જોઈએ સાવધાની
Whatsapp પર આ ભૂલ કરશો તો સીધા પહોંચી જશો જેલ, જાણો કઈ કઈ બાબતોની રાખવી જોઈએ સાવધાની
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
Embed widget