શોધખોળ કરો

'ભારતમાં મુસ્લિમોને રહેવા દેવાની પરવાનગી આપનાર મોહન ભાગવત કોણ', RSS ચીફના નિવેદન પર ઓવૈસી લાલઘુમ

ઓવૈસીએ કહ્યું કે આરએસએસની વિચારધારા ભારતના ભવિષ્ય માટે ખતરો છે. AIMIMના વડાએ કહ્યું કે ભારતીયો જેટલા વહેલા વાસ્તવિક "આંતરિક દુશ્મનો" ઓળખી લેશે, તેટલું સારું.

Asaduddin Owaisi On Mohan Bhagwat: આરએસએસના વડા મોહન ભાગવતના નિવેદન "દેશમાં ઈસ્લામને કોઈ ખતરો નથી, પરંતુ તેમણે મોટા હોવાની ભાવના છોડી દેવી પડશે" પર રાજનીતિ તેજ થઈ ગઈ છે. હવે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ભાગવત પર નિશાન સાધ્યું છે. તેણે કહ્યું, "મુસલમાનોને ભારતમાં રહેવા અથવા આપણા ધર્મનું પાલન કરવાની "મંજૂરી" આપનાર મોહન કોણ છે? અમે ભારતીય છીએ કારણ કે અલ્લાહ ઈચ્છે છે. તેઓ અમારી નાગરિકતા પર "શરતો" મૂકવાની હિંમત કેવી રીતે કરી શકે? અમે અહીં અમારી આસ્થાને "વ્યવસ્થિત" કરવા અથવા નાગપુરમાં કહેવાતા બ્રહ્મચારીઓના સમૂહને ખુશ કરવા નથી આવ્યા.

અસદુદ્દીન ઓવૈસીએ વધુમાં ઉમેર્યું, "મોહન કહે છે કે ભારત માટે કોઈ બાહ્ય ખતરો નથી. સંઘીઓ દાયકાઓથી 'આંતરિક દુશ્મનો' અને 'યુદ્ધની સ્થિતિ' માટે બૂમો પાડી રહ્યા છે અને લોક કલ્યાણ માર્ગમાં તેમના પોતાના સ્વયંસેવકો કહે છે, કોઈએ પ્રવેશ કર્યો નથી." તેમણે કહ્યું કે ચીન માટે આ 'ચોરી' અને સાથી નાગરિકો માટે 'સીનાજોરી' શા માટે? જો આપણે ખરેખર યુદ્ધમાં હોઈએ તો શું સ્વયંસેવક સરકાર 8+ વર્ષથી સૂઈ રહી છે?

'RSSની વિચારધારા ભારત માટે ખતરો છે'

ઓવૈસીએ કહ્યું કે આરએસએસની વિચારધારા ભારતના ભવિષ્ય માટે ખતરો છે. AIMIMના વડાએ કહ્યું કે ભારતીયો જેટલા વહેલા વાસ્તવિક "આંતરિક દુશ્મનો" ઓળખી લેશે, તેટલું સારું. કોઈ પણ સંસ્કારી સમાજ ધર્મના નામે આવી નફરત અને ધર્માંધતાને સહન કરી શકે નહીં. ઓવૈસીએ વધુમાં કહ્યું, "મોહનને હિન્દુઓના પ્રતિનિધિ તરીકે કોણે પસંદ કર્યા? તેઓ 2024માં ચૂંટણી લડી રહ્યા છે? અમે તેમનું સ્વાગત કરીએ છીએ."

ઓવૈસીએ પીએમ પર પણ આકરા પ્રહારો કર્યા હતા

ઓવૈસી અહીં જ ન અટક્યા, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે જો તમે તમારા જ દેશમાં વિભાજન કરવામાં વ્યસ્ત છો તો તમે વિશ્વને વસુધૈવ કુટુંબકમ કહી શકતા નથી. ઓવૈસીએ કહ્યું, "શા માટે પીએમ અન્ય દેશોના તમામ મુસ્લિમ નેતાઓને ગળે લગાવે છે, પરંતુ તેમના પોતાના દેશમાં એક પણ મુસ્લિમને ગળે લગાવતા જોવા મળતા નથી?"

મોહન ભાગવતે શું કહ્યું?

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ભાગવતે કહ્યું, "હિંદુ એ આપણી ઓળખ, રાષ્ટ્રીયતા છે અને દરેકને પોતાના માનવા અને અમને સાથે લેવાની વૃત્તિ છે." આના કારણે આજે ભારતમાં જે મુસ્લિમો છે તેમને કોઈ નુકસાન નથી. તેઓ છે, રહેવા માગે છે, રહે. પૂર્વજ પાસે પાછા આવવું છે, આવો. તેના મગજમાં છે. ભાગવતે કહ્યું, "ઈસ્લામને કોઈ ખતરો નથી, પરંતુ અમે મોટા છીએ, અમે એક સમયે રાજા હતા, અમે ફરીથી રાજા બનીશું... આને છોડવું પડશે અને અન્યને પણ છોડવું પડશે." જો કોઈ હિન્દુ આવું વિચારતો હોય તો તે પણ (આ લાગણી) છોડવી પડશે. સામ્યવાદીએ પણ છોડવું પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | દિલ્લીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણીGujarat Rain | છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સાબરકાંઠાના પોશિનામાં પોણા 2 ઇંચ વરસાદDelhi Airport Roof Collapse | દિલ્લી એરપોર્ટના ટર્મિનલ-1ની છત તૂટતા 6 લોકો ઘાયલT20 World Cup semi-final: T20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો
shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
Embed widget