શોધખોળ કરો

Coronavirus:કોરોનાની બીજી લહરમાં વઘુ ઝડપી કેમ ફેલાઇ રહ્યું છે સંક્રમણ? નિષ્ણાતોએ આ કારણો કર્યાં રજૂ

કોરોના વાયરસની બીજી લહેરએ આતંક મચાવ્યો છે. આ બીજી લહેરમાં ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે. કેમ આ બીજી લહેરમાં સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે અને શા માટે વધુ ઘાતક સાબિત થઇ રહી છે. જાણીએ નિષ્ણાતનો મત

Coronavirusકોરોના વાયરસની બીજી લહેરએ આતંક મચાવ્યો છે. આ બીજી લહેરમાં ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે. કેમ આ બીજી લહેરમાં સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે અને શા માટે વધુ ઘાતક સાબિત થઇ રહી છે. જાણીએ નિષ્ણાતનો મત

કોરોના વાયરસ દુનિયા માટે મોટા પડકાર બની ગયો છે. સંક્રમિતોનો આંકડો લાખને પાર થઇ ગયો છે. મંગળવારે દેશમાં 1.07  લાખ નવા કેસ નોધાયા. કેન્દ્ર સરકારે પણ ચેતાવણી આપી છે કે, આગળના ચાર સપ્તાહ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

બીજી લહેરમાં સંક્રમણ કેમ ઝડપથી ફેલાઇ રહ્યું છે?

કોરોનાની (corona) સતત કેસ છતાં પણ દેશ અને દુનિયામાં ક્યાં હર્ડ ઇમ્યુનિટી જેવું નથી દેખાતુ. આ સ્થિતિમાં કોરોના અંત પર સવાલ ઉભા થવા સ્વાભાવિક છે. પહેલા તો કોરોના મહામારીની પહેલી લહરમાં 97 હજાર સુધી કેસ પહોંચતા સેપ્ટેમ્બર સુધીનો સમય લાગ્યો હતો. તો આ વર્ષે તો ફેબ્રુઆરી અને માર્ચથી 67 હજાર કેસ આવી ચૂક્યાં હતા. તો સવાલ થવો સ્વાભાવિક છે કે, બીજી લહેરમાં સંક્રમણની ઝડપનું મુખ્ય કારણ શું છે. ?

નિષ્ણાતોના મત મુજબ દુનિયાના દરેક દેશમાં બીજી લહર વધુ ખતરનાક સાબિત થઇ રહી છે. આ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે. જ્યારે લોકો બેદરકાર બને છે. ત્યારે વાયરસ માટે ફેલાવાવની વધુ અનુકૂળતા મળી જાય છે.  

રફતારનું મુખ્ય કારણ

કોરોનાની રફતારનું મુખ્ય કારણ ન્યૂ વેરિઅન્ટ છે. નિષ્ણાંત મુજબ આ જે નવું કોરોના સ્ટ્રેન છે તે વધુ સંક્રમક હોવાથી ઝડપથી ફેલાઇ રહ્યો છે. ભારતમાં ફેલાઇ રહેલા વાયરસમાં  ન્યુ ડબલ મ્યૂટેન્ટની જાણ થઇ છે. જે વધુ ઝડપથી અને સંક્રમક છે.

દેશના 18 રાજ્યોમાં વેરિઅન્ટ ઓફ કંસનર્સ (VOCs) જોવા મળ્યું છે. ટૂકમાં કોરોના વાયરસના નવા નવા સ્ટ્રેન જોવા મળી રહ્યાં છે. જે શરીર પર અલગ અલગ રીતે પ્રભાવ પાડી રહ્યાં છે અને સંક્રમક વધુ હોવાથી સંક્રમણ પણ વધી રહ્યું છે.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget