શોધખોળ કરો

વેક્સિન લીધા બાદ પણ કેટલાક લોકો કેમ થઇ રહ્યાં છે સંક્રમિત? જાણો એક્સપર્ટ શું કહે છે?

હાલ કોરોના વાયરસે દેશને ભરડામાં વીધો છે. આ સ્થિતિમાં વેક્સિન એક આશાનું કિરણ છે. જો કે વેક્સિન લીધા બાદ પણ લોકો સંક્રમિત થઇ રહ્યાં હોય તેવા કેસ સામે આવી રહ્યાં છે. વેક્સિનેટ લોકોનું સંક્રમિત થતાં આ મામલે એક્સપર્ટનો શું મત છે જાણીએ..

મહામારીના આ સમયમાં વેક્સિન એક આશાનું કિરણ છે જો કે વેક્સિનેટ લોકો સંક્રમિત થયાં લોકોમાં સવાલ ઉભા થઇ રહ્યાં છે કે આખરે વેક્સિનેશન બાદ પણ જો સંક્રમણ લાગતું હોય તો વેક્સિનેટ થયાનો શું ફાયદો. આ મુદ્દે એકસપર્ટે કેટલાક કારણો રજૂ કર્યાં છે.

વેક્સિનેટ સંક્રમિત થાય તો વેક્સિન શા માટે?

  • વેક્સિન લીધા બાદ સંક્રમણ લાગે તો મોટાભાગના કેસમાં જીવલેણ સાબિત નથી થતું
  • વેક્સિન લીધા બાદ સંક્રમણ લાગે તો તે ઘાતક નથી નિવડતું અને જલ્દી રિકવરી આવે છે

વેક્સિનેટ કેમ થાય છે સંક્રમિત

  • વેક્સિન લીધા બાદ સંક્રમિત થવાનું પહેલું કારણ એ છે કે, હાલ વાયરસમાં મ્યુટેશન વધુ છે.
  • હાલ જે વેક્સિન આપવામાં આવી રહી છે, તે વાયરસના મ્યુટેશન સામે એટલી પ્રભાવી નથી.
  • વેક્સિન બાદ પણ સંક્રમિત થયાના અનેક કારણો હોઇ શકે છે.
  • એક કારણ તે પણ છે કે, પયાપ્ત એન્ટીબોડી નથી બની રહી
  • જો એન્ટીબોડીના કારણે આવું બનતું હોય તો તેના પણ અનેક કારણો છે.

આ કારણે પણ થાય છે સંક્રમિત

કોવિડ એક્સપર્ટ ડો અશુમાને કહ્યું કે, આજે જે વેક્સિન આપવામાં આવી રહી છે. તે ઇન્ટ્રામસ્કુલર ઇંજેકશન છે. જે માંસપેશીમાં આપવામાં આવે છે. જે બ્લડમાં પહોંચીને વાયરસ સામે લડવા એન્ટીબોડી બનાવે છે.

આ વેક્સિન મુખ્ય રીતે બોડીમાં બે રીતે એન્ટીબોડી બનાવે છે.  પહેલું ઇમ્યૂનોગ્લોબિન-M,  જેને મેડિકલની ભાષામાં IGM કહેવાય છે. બીજું ઇમ્યૂનોગ્લોબુલિન-G બનાવે છે. આ બહું લાંબા સમયથી શરીરમાં રહે છે. આ IgGથી કોરોના વાયરસની સંભવિત ઇમ્યુનિટીની ઓળખ થાય છે. જે એન્ટી બોડી આપણા બ્લડમાં મોજૂદ હોય છે અને કોઇ નવું સંક્રમણ આવે તો તેની સામે એક્ટિવ થઇ જાય છે.

ઉપરાંત એક વધુ ઇમ્યુનોગ્લોબિન A હોય છે.  જેને IgA કહેવામાં  આવે છે. તે હોવું પણ જરૂરી છે. જો કે કે એન્ટીબોડી મ્યુકોઝામાં બને છે. એટલે કે નાક, મોં, ફેફસાં, આંતરડાની અંદર એક ખાસ પ્રકારની લાઇનિંગ હોય છે. તેના પર તે વાયરસને ચિપકવા નથી દેતી. હાલ જે કોરોના વેક્સિન બની રહી છે. તેમાં IgA કેટલું છે. તેની જાણ નથી.

વેક્સિનેટનો આ કારણે પણ રિપોર્ટ પોઝિટિવ આવે છે

કોરોનાનો રિપોર્ટ નાકના સેમ્પલથી લેવાય છે. જે વેકિસન અપાઇ રહી છે. તેમાં એન્ટીબોડી બ્લડમાં બને છે. નાકની પાસે મ્યુકોઝમાં નથી. તેથી નાકના મ્યુકોઝામાં વાયરસ ચોંટી જાય છે તેથી તે પોઝિટિવ આવે છે. જો કે તે બ્લડમાં પ્રવેશ નથી કરતો કારણ કે બ્લડમાં એન્ટી બોડી તેની સામે લડવા એક્ટિવ હોય છે. આ જ કારણ છે કે, વેક્સિનેટ થયા બાદ પણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે છે પરંતુ તે ઘાતક  નથી નિવડતું. વેક્સિન લેવાનો આ મોટા ફાયદો છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
LPG Rate Today: ઘરેલુ LPG 1000 ને પાર; કોમર્શિયલ સિલિન્ડર પહેલાથી જ મોંઘા, જાણો આજનો લેટેસ્ટ ભાવ
LPG Rate Today: ઘરેલુ LPG 1000 ને પાર; કોમર્શિયલ સિલિન્ડર પહેલાથી જ મોંઘા, જાણો આજનો લેટેસ્ટ ભાવ
આજના દિવસે શેન વોર્ને ફેક્યો હતો ક્રિકેટ જગતનો 'બોલ ઓફ ધ સેન્ચ્યુરી', જુઓ વીડિયો
આજના દિવસે શેન વોર્ને ફેક્યો હતો ક્રિકેટ જગતનો 'બોલ ઓફ ધ સેન્ચ્યુરી', જુઓ વીડિયો
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
Embed widget