શોધખોળ કરો

વેક્સિન લીધા બાદ પણ કેટલાક લોકો કેમ થઇ રહ્યાં છે સંક્રમિત? જાણો એક્સપર્ટ શું કહે છે?

હાલ કોરોના વાયરસે દેશને ભરડામાં વીધો છે. આ સ્થિતિમાં વેક્સિન એક આશાનું કિરણ છે. જો કે વેક્સિન લીધા બાદ પણ લોકો સંક્રમિત થઇ રહ્યાં હોય તેવા કેસ સામે આવી રહ્યાં છે. વેક્સિનેટ લોકોનું સંક્રમિત થતાં આ મામલે એક્સપર્ટનો શું મત છે જાણીએ..

મહામારીના આ સમયમાં વેક્સિન એક આશાનું કિરણ છે જો કે વેક્સિનેટ લોકો સંક્રમિત થયાં લોકોમાં સવાલ ઉભા થઇ રહ્યાં છે કે આખરે વેક્સિનેશન બાદ પણ જો સંક્રમણ લાગતું હોય તો વેક્સિનેટ થયાનો શું ફાયદો. આ મુદ્દે એકસપર્ટે કેટલાક કારણો રજૂ કર્યાં છે.

વેક્સિનેટ સંક્રમિત થાય તો વેક્સિન શા માટે?

  • વેક્સિન લીધા બાદ સંક્રમણ લાગે તો મોટાભાગના કેસમાં જીવલેણ સાબિત નથી થતું
  • વેક્સિન લીધા બાદ સંક્રમણ લાગે તો તે ઘાતક નથી નિવડતું અને જલ્દી રિકવરી આવે છે

વેક્સિનેટ કેમ થાય છે સંક્રમિત

  • વેક્સિન લીધા બાદ સંક્રમિત થવાનું પહેલું કારણ એ છે કે, હાલ વાયરસમાં મ્યુટેશન વધુ છે.
  • હાલ જે વેક્સિન આપવામાં આવી રહી છે, તે વાયરસના મ્યુટેશન સામે એટલી પ્રભાવી નથી.
  • વેક્સિન બાદ પણ સંક્રમિત થયાના અનેક કારણો હોઇ શકે છે.
  • એક કારણ તે પણ છે કે, પયાપ્ત એન્ટીબોડી નથી બની રહી
  • જો એન્ટીબોડીના કારણે આવું બનતું હોય તો તેના પણ અનેક કારણો છે.

આ કારણે પણ થાય છે સંક્રમિત

કોવિડ એક્સપર્ટ ડો અશુમાને કહ્યું કે, આજે જે વેક્સિન આપવામાં આવી રહી છે. તે ઇન્ટ્રામસ્કુલર ઇંજેકશન છે. જે માંસપેશીમાં આપવામાં આવે છે. જે બ્લડમાં પહોંચીને વાયરસ સામે લડવા એન્ટીબોડી બનાવે છે.

આ વેક્સિન મુખ્ય રીતે બોડીમાં બે રીતે એન્ટીબોડી બનાવે છે.  પહેલું ઇમ્યૂનોગ્લોબિન-M,  જેને મેડિકલની ભાષામાં IGM કહેવાય છે. બીજું ઇમ્યૂનોગ્લોબુલિન-G બનાવે છે. આ બહું લાંબા સમયથી શરીરમાં રહે છે. આ IgGથી કોરોના વાયરસની સંભવિત ઇમ્યુનિટીની ઓળખ થાય છે. જે એન્ટી બોડી આપણા બ્લડમાં મોજૂદ હોય છે અને કોઇ નવું સંક્રમણ આવે તો તેની સામે એક્ટિવ થઇ જાય છે.

ઉપરાંત એક વધુ ઇમ્યુનોગ્લોબિન A હોય છે.  જેને IgA કહેવામાં  આવે છે. તે હોવું પણ જરૂરી છે. જો કે કે એન્ટીબોડી મ્યુકોઝામાં બને છે. એટલે કે નાક, મોં, ફેફસાં, આંતરડાની અંદર એક ખાસ પ્રકારની લાઇનિંગ હોય છે. તેના પર તે વાયરસને ચિપકવા નથી દેતી. હાલ જે કોરોના વેક્સિન બની રહી છે. તેમાં IgA કેટલું છે. તેની જાણ નથી.

વેક્સિનેટનો આ કારણે પણ રિપોર્ટ પોઝિટિવ આવે છે

કોરોનાનો રિપોર્ટ નાકના સેમ્પલથી લેવાય છે. જે વેકિસન અપાઇ રહી છે. તેમાં એન્ટીબોડી બ્લડમાં બને છે. નાકની પાસે મ્યુકોઝમાં નથી. તેથી નાકના મ્યુકોઝામાં વાયરસ ચોંટી જાય છે તેથી તે પોઝિટિવ આવે છે. જો કે તે બ્લડમાં પ્રવેશ નથી કરતો કારણ કે બ્લડમાં એન્ટી બોડી તેની સામે લડવા એક્ટિવ હોય છે. આ જ કારણ છે કે, વેક્સિનેટ થયા બાદ પણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે છે પરંતુ તે ઘાતક  નથી નિવડતું. વેક્સિન લેવાનો આ મોટા ફાયદો છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTC Air Tour Package: માત્ર ₹18,680 માં ગોવાની ફ્લાઇટ, 4-સ્ટાર હોટેલ અને ભોજન! IRCTC નું 'ગોવા ડિલાઇટ' પેકેજ
IRCTC Air Tour Package:માત્ર ₹18,680 માં ગોવાની ફ્લાઇટ, 4-સ્ટાર હોટેલ અને ભોજન! IRCTC નું 'ગોવા ડિલાઇટ' પેકેજ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
Embed widget