શોધખોળ કરો

કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ લોકો કેમ થાય છે સંક્રમિત, ડોક્ટરે રજૂ કર્યાં આ કારણો

કોરોનાની મહામારીમાં વેક્સિને જ અમોઘશસ્ત્ર માનવાામાં આવી રહ્યો છે. જો કે એવા પણ કેટલાક કેસ સામે આવી રહ્યાં છે કે, કોવિડના બંને ડોઝ લીધા બાદ પણ કોવિડના ભોગ બન્યાં હોય, આવું થવા પાછળ શું કારણ છે જાણીએ

coronavirus:કોરોનાની મહામારીમાં વેક્સિને જ અમોઘશસ્ત્ર માનવાામાં આવી રહ્યો છે. જો કે એવા પણ કેટલાક કેસ સામે આવી રહ્યાં છે કે, કોવિડના બંને ડોઝ લીધા બાદ પણ કોવિડના ભોગ બન્યાં હોય, આવું થવા પાછળ શું કારણ છે જાણીએ

કોરોનાની મહામારીમાં વેક્સિને જ અમોઘશસ્ત્ર માનવાામાં આવી રહ્યો છે. જો કે એવા પણ કેટલાક કેસ સામે આવી રહ્યાં છે કે, કોવિડના બંને ડોઝ લીધા બાદ પણ કોવિડના ભોગ બન્યાં હોય, આવું થવા પાછળ શું કારણ છે જાણીએ

કોરોનાની મહામારીમાં વેક્સિને જ અમોઘશસ્ત્ર માનવાામાં આવી રહ્યો છે. જો કે એવા પણ કેટલાક કેસ સામે આવી રહ્યાં છે કે, કોવિડના બંને ડોઝ લીધા બાદ પણ કોવિડના ભોગ બન્યાં હોય, આવું થવા પાછળ ડોક્ટરે આ કારણે રજૂ કર્યું છે. 


પ્રખ્યાત ડોક્ટર કેકે અગ્રવાલનું કોવિડના કારણે નિધન થયુ છે. તેમનું કોવિડના સંક્રમણના કારણે નિધન થતાં લોકોને સવાલ થયા છે કે, બંને ડોઝ લીધા બાદ પણ કેમ સંક્રમિત થયા અને સંક્રમણ વેક્સિનેટ હોવા છતાં પણ કયાં કારણે જીવલેણ સાબિત થયું.

આ મુદ્દે વાત કરતા મેંદાતાં હોસ્પિટલના ડોક્ટર અરવિંદે જણાવ્યું કે, વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ સંક્રમણ થવાના અને સક્રમણ જીવલેણ થવા પાછળ ત્રણ મુખ્ય કારણો જવાબદાર છે.  જે મોતનું કારણ બની શકે છે. 

વેક્સિનેટ લોકો આ કારણે થઇ શકે છે સંક્રમિત
મેંદાતાં હોસ્પિટલના ડોક્ટર અરવિંદે વેક્સિન લીધા બાદ પણ સંક્રમણથી મોત થવા પાછળ મુખ્ય ત્રણ કારણોને જવાબદાર ગણાવ્યાં છે. બની શકે કે આવા લોકોમાં વેક્સિન લગાવ્યા બાદ પણ એન્ટીબોડી ન બની હોય. જો એન્ટીબોડી બની હોય તો પર્યાપ્ત માત્રામાં ન બની હોય અથવા તો જે રીતને ન્યુટ્રલાઇજિંગ એન્ટીબોડી જોઇએ.  તે ન બની હોય, આ સ્થિતિમાં વેક્સિનેટ લોકો સંક્રમિત થઇ શકે છે અને સંક્રમણ જીવલેણ પણ સાબિત થઇ શકે છે ત્રીજું કારણ એ પણ છે કે. જે એન્ટીબોડી બની હોય તે વાયરસના આ સ્ટ્રેન સામે લડવામાં કારગર સાબિત ન થઇ હોય.

મેંદાતાં હોસ્પિટલના ડોક્ટર અરવિંદે આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેનો અર્થ એવો નથી કે, વેક્સિન બેકાર છે. વેક્સિનની વાયરસ સામે લડત શાનદાર છે. ભલે 100 ટકા સંક્રમણથી નથી બચાવતી પરંતુ સ્થિતિને ગંભીર કરતા ચોક્કસ રોકે છે. તેમણે જણાવ્યું હતું કે, આવા બહું ઓછા કેસ છે, જેમાં વેક્સિનેટ લોકો સંક્રમિત થયા હોય. મેંદાતાં હોસ્પિટલના ડોક્ટર અરવિંદે જણાવ્યું કે, આ ત્રણ કારણો  અનુમાન માત્ર છે. આ મુદ્દે રિસર્ચ નથી થયું.  

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSK vs RCB Live Score: સોલ્ટની તોફાની બેટિંગ, વિકેટની શોધમાં CSK
CSK vs RCB Live Score: સોલ્ટની તોફાની બેટિંગ, વિકેટની શોધમાં CSK
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Acharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોતGold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSK vs RCB Live Score: સોલ્ટની તોફાની બેટિંગ, વિકેટની શોધમાં CSK
CSK vs RCB Live Score: સોલ્ટની તોફાની બેટિંગ, વિકેટની શોધમાં CSK
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Embed widget