શોધખોળ કરો

કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ લોકો કેમ થાય છે સંક્રમિત, ડોક્ટરે રજૂ કર્યાં આ કારણો

કોરોનાની મહામારીમાં વેક્સિને જ અમોઘશસ્ત્ર માનવાામાં આવી રહ્યો છે. જો કે એવા પણ કેટલાક કેસ સામે આવી રહ્યાં છે કે, કોવિડના બંને ડોઝ લીધા બાદ પણ કોવિડના ભોગ બન્યાં હોય, આવું થવા પાછળ શું કારણ છે જાણીએ

coronavirus:કોરોનાની મહામારીમાં વેક્સિને જ અમોઘશસ્ત્ર માનવાામાં આવી રહ્યો છે. જો કે એવા પણ કેટલાક કેસ સામે આવી રહ્યાં છે કે, કોવિડના બંને ડોઝ લીધા બાદ પણ કોવિડના ભોગ બન્યાં હોય, આવું થવા પાછળ શું કારણ છે જાણીએ

કોરોનાની મહામારીમાં વેક્સિને જ અમોઘશસ્ત્ર માનવાામાં આવી રહ્યો છે. જો કે એવા પણ કેટલાક કેસ સામે આવી રહ્યાં છે કે, કોવિડના બંને ડોઝ લીધા બાદ પણ કોવિડના ભોગ બન્યાં હોય, આવું થવા પાછળ શું કારણ છે જાણીએ

કોરોનાની મહામારીમાં વેક્સિને જ અમોઘશસ્ત્ર માનવાામાં આવી રહ્યો છે. જો કે એવા પણ કેટલાક કેસ સામે આવી રહ્યાં છે કે, કોવિડના બંને ડોઝ લીધા બાદ પણ કોવિડના ભોગ બન્યાં હોય, આવું થવા પાછળ ડોક્ટરે આ કારણે રજૂ કર્યું છે. 


પ્રખ્યાત ડોક્ટર કેકે અગ્રવાલનું કોવિડના કારણે નિધન થયુ છે. તેમનું કોવિડના સંક્રમણના કારણે નિધન થતાં લોકોને સવાલ થયા છે કે, બંને ડોઝ લીધા બાદ પણ કેમ સંક્રમિત થયા અને સંક્રમણ વેક્સિનેટ હોવા છતાં પણ કયાં કારણે જીવલેણ સાબિત થયું.

આ મુદ્દે વાત કરતા મેંદાતાં હોસ્પિટલના ડોક્ટર અરવિંદે જણાવ્યું કે, વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ સંક્રમણ થવાના અને સક્રમણ જીવલેણ થવા પાછળ ત્રણ મુખ્ય કારણો જવાબદાર છે.  જે મોતનું કારણ બની શકે છે. 

વેક્સિનેટ લોકો આ કારણે થઇ શકે છે સંક્રમિત
મેંદાતાં હોસ્પિટલના ડોક્ટર અરવિંદે વેક્સિન લીધા બાદ પણ સંક્રમણથી મોત થવા પાછળ મુખ્ય ત્રણ કારણોને જવાબદાર ગણાવ્યાં છે. બની શકે કે આવા લોકોમાં વેક્સિન લગાવ્યા બાદ પણ એન્ટીબોડી ન બની હોય. જો એન્ટીબોડી બની હોય તો પર્યાપ્ત માત્રામાં ન બની હોય અથવા તો જે રીતને ન્યુટ્રલાઇજિંગ એન્ટીબોડી જોઇએ.  તે ન બની હોય, આ સ્થિતિમાં વેક્સિનેટ લોકો સંક્રમિત થઇ શકે છે અને સંક્રમણ જીવલેણ પણ સાબિત થઇ શકે છે ત્રીજું કારણ એ પણ છે કે. જે એન્ટીબોડી બની હોય તે વાયરસના આ સ્ટ્રેન સામે લડવામાં કારગર સાબિત ન થઇ હોય.

મેંદાતાં હોસ્પિટલના ડોક્ટર અરવિંદે આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેનો અર્થ એવો નથી કે, વેક્સિન બેકાર છે. વેક્સિનની વાયરસ સામે લડત શાનદાર છે. ભલે 100 ટકા સંક્રમણથી નથી બચાવતી પરંતુ સ્થિતિને ગંભીર કરતા ચોક્કસ રોકે છે. તેમણે જણાવ્યું હતું કે, આવા બહું ઓછા કેસ છે, જેમાં વેક્સિનેટ લોકો સંક્રમિત થયા હોય. મેંદાતાં હોસ્પિટલના ડોક્ટર અરવિંદે જણાવ્યું કે, આ ત્રણ કારણો  અનુમાન માત્ર છે. આ મુદ્દે રિસર્ચ નથી થયું.  

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
Embed widget