શોધખોળ કરો

કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ લોકો કેમ થાય છે સંક્રમિત, ડોક્ટરે રજૂ કર્યાં આ કારણો

કોરોનાની મહામારીમાં વેક્સિને જ અમોઘશસ્ત્ર માનવાામાં આવી રહ્યો છે. જો કે એવા પણ કેટલાક કેસ સામે આવી રહ્યાં છે કે, કોવિડના બંને ડોઝ લીધા બાદ પણ કોવિડના ભોગ બન્યાં હોય, આવું થવા પાછળ શું કારણ છે જાણીએ

coronavirus:કોરોનાની મહામારીમાં વેક્સિને જ અમોઘશસ્ત્ર માનવાામાં આવી રહ્યો છે. જો કે એવા પણ કેટલાક કેસ સામે આવી રહ્યાં છે કે, કોવિડના બંને ડોઝ લીધા બાદ પણ કોવિડના ભોગ બન્યાં હોય, આવું થવા પાછળ શું કારણ છે જાણીએ

કોરોનાની મહામારીમાં વેક્સિને જ અમોઘશસ્ત્ર માનવાામાં આવી રહ્યો છે. જો કે એવા પણ કેટલાક કેસ સામે આવી રહ્યાં છે કે, કોવિડના બંને ડોઝ લીધા બાદ પણ કોવિડના ભોગ બન્યાં હોય, આવું થવા પાછળ શું કારણ છે જાણીએ

કોરોનાની મહામારીમાં વેક્સિને જ અમોઘશસ્ત્ર માનવાામાં આવી રહ્યો છે. જો કે એવા પણ કેટલાક કેસ સામે આવી રહ્યાં છે કે, કોવિડના બંને ડોઝ લીધા બાદ પણ કોવિડના ભોગ બન્યાં હોય, આવું થવા પાછળ ડોક્ટરે આ કારણે રજૂ કર્યું છે. 


પ્રખ્યાત ડોક્ટર કેકે અગ્રવાલનું કોવિડના કારણે નિધન થયુ છે. તેમનું કોવિડના સંક્રમણના કારણે નિધન થતાં લોકોને સવાલ થયા છે કે, બંને ડોઝ લીધા બાદ પણ કેમ સંક્રમિત થયા અને સંક્રમણ વેક્સિનેટ હોવા છતાં પણ કયાં કારણે જીવલેણ સાબિત થયું.

આ મુદ્દે વાત કરતા મેંદાતાં હોસ્પિટલના ડોક્ટર અરવિંદે જણાવ્યું કે, વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ સંક્રમણ થવાના અને સક્રમણ જીવલેણ થવા પાછળ ત્રણ મુખ્ય કારણો જવાબદાર છે.  જે મોતનું કારણ બની શકે છે. 

વેક્સિનેટ લોકો આ કારણે થઇ શકે છે સંક્રમિત
મેંદાતાં હોસ્પિટલના ડોક્ટર અરવિંદે વેક્સિન લીધા બાદ પણ સંક્રમણથી મોત થવા પાછળ મુખ્ય ત્રણ કારણોને જવાબદાર ગણાવ્યાં છે. બની શકે કે આવા લોકોમાં વેક્સિન લગાવ્યા બાદ પણ એન્ટીબોડી ન બની હોય. જો એન્ટીબોડી બની હોય તો પર્યાપ્ત માત્રામાં ન બની હોય અથવા તો જે રીતને ન્યુટ્રલાઇજિંગ એન્ટીબોડી જોઇએ.  તે ન બની હોય, આ સ્થિતિમાં વેક્સિનેટ લોકો સંક્રમિત થઇ શકે છે અને સંક્રમણ જીવલેણ પણ સાબિત થઇ શકે છે ત્રીજું કારણ એ પણ છે કે. જે એન્ટીબોડી બની હોય તે વાયરસના આ સ્ટ્રેન સામે લડવામાં કારગર સાબિત ન થઇ હોય.

મેંદાતાં હોસ્પિટલના ડોક્ટર અરવિંદે આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેનો અર્થ એવો નથી કે, વેક્સિન બેકાર છે. વેક્સિનની વાયરસ સામે લડત શાનદાર છે. ભલે 100 ટકા સંક્રમણથી નથી બચાવતી પરંતુ સ્થિતિને ગંભીર કરતા ચોક્કસ રોકે છે. તેમણે જણાવ્યું હતું કે, આવા બહું ઓછા કેસ છે, જેમાં વેક્સિનેટ લોકો સંક્રમિત થયા હોય. મેંદાતાં હોસ્પિટલના ડોક્ટર અરવિંદે જણાવ્યું કે, આ ત્રણ કારણો  અનુમાન માત્ર છે. આ મુદ્દે રિસર્ચ નથી થયું.  

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jaffar Express Train: પાકિસ્તાની સેનાનો દાવો, જાફર એક્સપ્રેસ ટ્રેનનું ઓપરેશન ખતમ, 346 બંધકોને છોડાવવામાં આવ્યા
Jaffar Express Train: પાકિસ્તાની સેનાનો દાવો, જાફર એક્સપ્રેસ ટ્રેનનું ઓપરેશન ખતમ, 346 બંધકોને છોડાવવામાં આવ્યા
Retail Inflation Rate: હોળી પહેલા દેશને મળ્યા સારા સમાચાર! 7 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો છૂટક ફુગાવા દર
Retail Inflation Rate: હોળી પહેલા દેશને મળ્યા સારા સમાચાર! 7 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો છૂટક ફુગાવા દર
Surat: આગ ઝરતી ગરમી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાત અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ, લોકોએ ટોરેન્ટ પાવરની ઓફીસે મચાવ્યો હોબાળો
Surat: આગ ઝરતી ગરમી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાત અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ, લોકોએ ટોરેન્ટ પાવરની ઓફીસે મચાવ્યો હોબાળો
Cricket: ક્રિકેટ જગત માટે ખૂબ જ દુઃખદ સમાચાર, ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ધાકડ ઓલરાઉન્ડરનું નિધન, સુનિલ ગાવસ્કર થયા ભાવુક
Cricket: ક્રિકેટ જગત માટે ખૂબ જ દુઃખદ સમાચાર, ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ધાકડ ઓલરાઉન્ડરનું નિધન, સુનિલ ગાવસ્કર થયા ભાવુક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મજબૂરીમાં જીવનું જોખમHun To Bolish : હું તો બોલીશ : કેમ ધૂણ્યું સ્માર્ટ મીટરનું ભૂત?Surat's Diamond Industry : હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે મોટા સમાચાર, મુખ્યમંત્રીએ કમિટીની કરી રચનાKumar Kanani: કુમાર કાનાણીનો વધુ એક લેટરબોંબ, પોલીસ અને મનપા કમિશ્નરને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jaffar Express Train: પાકિસ્તાની સેનાનો દાવો, જાફર એક્સપ્રેસ ટ્રેનનું ઓપરેશન ખતમ, 346 બંધકોને છોડાવવામાં આવ્યા
Jaffar Express Train: પાકિસ્તાની સેનાનો દાવો, જાફર એક્સપ્રેસ ટ્રેનનું ઓપરેશન ખતમ, 346 બંધકોને છોડાવવામાં આવ્યા
Retail Inflation Rate: હોળી પહેલા દેશને મળ્યા સારા સમાચાર! 7 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો છૂટક ફુગાવા દર
Retail Inflation Rate: હોળી પહેલા દેશને મળ્યા સારા સમાચાર! 7 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો છૂટક ફુગાવા દર
Surat: આગ ઝરતી ગરમી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાત અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ, લોકોએ ટોરેન્ટ પાવરની ઓફીસે મચાવ્યો હોબાળો
Surat: આગ ઝરતી ગરમી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાત અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ, લોકોએ ટોરેન્ટ પાવરની ઓફીસે મચાવ્યો હોબાળો
Cricket: ક્રિકેટ જગત માટે ખૂબ જ દુઃખદ સમાચાર, ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ધાકડ ઓલરાઉન્ડરનું નિધન, સુનિલ ગાવસ્કર થયા ભાવુક
Cricket: ક્રિકેટ જગત માટે ખૂબ જ દુઃખદ સમાચાર, ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ધાકડ ઓલરાઉન્ડરનું નિધન, સુનિલ ગાવસ્કર થયા ભાવુક
Gujarat Weather: આજે રાજ્યના આ બે જીલ્લામાં રેડ એલર્ટ,  12 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જા
Gujarat Weather: આજે રાજ્યના આ બે જીલ્લામાં રેડ એલર્ટ, 12 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જા
American Army Power In World: કેટલા દેશોને એક સાથે હરાવવાની તાકાત રાખે છે અમેરિકા? જાણો કેટલી ખતરનારક છે તેમની સેના
American Army Power In World: કેટલા દેશોને એક સાથે હરાવવાની તાકાત રાખે છે અમેરિકા? જાણો કેટલી ખતરનારક છે તેમની સેના
MI, CSK કે RCB, કોણ જીતશે IPL 2025નો ખિતાબ? ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીએ કરી મોટી ભવિષ્યવાણી
MI, CSK કે RCB, કોણ જીતશે IPL 2025નો ખિતાબ? ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીએ કરી મોટી ભવિષ્યવાણી
સેન્સેક્સમાં આવશે તોફાની ઉછાળો, Morgan Stanley એ ભારતીય શેરબજારને લઈ કરી મોટી આગાહી
સેન્સેક્સમાં આવશે તોફાની ઉછાળો, Morgan Stanley એ ભારતીય શેરબજારને લઈ કરી મોટી આગાહી
Embed widget