શોધખોળ કરો

Akshardham Metro Stationની છત પરથી છલાંગ લગાવનારી યુવતીનું હોસ્પિટલમાં મોત

દિલ્હીના અક્ષરધામ મેટ્રો સ્ટેશનની છત પરથી છલાંગ લગાવનારી યુવતીનું મોત થયું છે. ઘટના દરમિયાન જવાનોએ ચાદર લઇને યુવતીનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો

નવી દિલ્હીઃ દિલ્હીના અક્ષરધામ મેટ્રો સ્ટેશનની છત પરથી છલાંગ લગાવનારી યુવતીનું મોત થયું છે. ઘટના દરમિયાન જવાનોએ ચાદર લઇને યુવતીનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવતીને ગંભીર ઇજા  પહોંચી હતી એવામાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

આ ઘટનાની વાત કરીએ તો સવારે સાત વાગ્યાને 28 મિનિટ પર એક યુવતીએ અક્ષરધામ  મેટ્રો સ્ટેશનની છત પર ચઢી ગઇ હતી. તેને મેટ્રો સ્ટેશનની છત પર જોઇને તમામ CISF જવાન ચોંકી ઉઠ્યા હતા અને કૂદતી  રોકવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. યુવતીએ છલાંગ લગાવી ત્યારે નીચે સીઆઇએસએફના કેટલાક જવાન ચાદર લઇને ઉભા હતા. તેમનો પ્રયાસ હતો કે જો યુવતીએ છલાંગ લગાવી તો તેને પકડી શકાય. પરંતુ ટક્કર એટલી જોરદાર હતી કે યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. તેને તરત જ લાલ બહાદુર હોસ્પટલ લઇ જવાઇ હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

કહેવામાં આવી ગયું છે કે યુવતી દિવ્યાંગ હતી જે બોલી અને સાંભળી શકતી નહોતી. હવે તેણે ક્યા કારણોસર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો તે જાણી શકાયું નહોતું. ઘટના બાદ તમામ લોકો CISF જવાનોની હિંમતના વખાણ કરી રહ્યા છે. તેઓએ યુવતીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સારવાર દરમિયાન યુવતીનું મોત થયુ હતું. હજુ સુધી હોસ્પિટલે આ મામલે કોઇ નિવેદન જાહેર કર્યું છે. પ્રારંભિક સારવાર દરમિયાન યુવતીને પગમાં ઇજા પહોંચી  હોવાની વાત કરાઇ હતી. શરીરના અન્ય હિસ્સાઓમાં પણ ઇજા પહોંચી હતી. પરંતુ ત્યારે સ્થિતિ સ્થિર હોવાની વાત કરાઇ હતી પરંતુ હવે મોડી રાત્રે સારવાર દરમિયાન યુવતીનું મોત થયાની જાણકારી મળી રહી છે.

આજથી ગુજરાતમાં પ્રચંડ ગરમીનો વધુ એક રાઉન્ડ, ખેડૂતો માટે હવમાન વિભાગે આપ્યા સારા સમાચાર, જાણો વિગતે

હાર્દિક પટેલે કર્યો મોટો ઘટસ્ફોટ, “કોંગ્રેસ નેતાઓ મારી હકાલપટ્ટી કરવા માંગે છે”

Shopian Encounter: ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરમાં બે આતંકીને કર્યા ઠાર, સેનાના બે જવાન શહીદ

AHMEDABAD : CNGમાં ભાવવધારાના વિરોધમાં 11 રીક્ષા એસોસિએશનની સામુહિક હડતાળ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget