શોધખોળ કરો

15 હજાર રૂપિયાથી ઓછી આવક ધરાવનારા કામદારોને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ, બસ કરવું પડશે આ કામ

પરિવારને વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીનું આરોગ્ય સુરક્ષા કવચ આપતી આયુષ્માન યોજનામાં પણ જોડાઈ જશે.

નવી દિલ્હીઃ જો તમે અસંગઠિત ક્ષેત્રના કામદાર છો અને તમારી માસિક આવક 15 હજાર રૂપિયાથી ઓછી છે, તો તમારા માટે સારા સમાચાર છે. તમે ઈ-શ્રમ પોર્ટલ પર તમારી નોંધણી કરાવી શકો છો. આ સાથે તમે કોઈપણ અકસ્માત અને માંદગી દરમિયાન ખર્ચની ચિંતાઓથી મુક્ત રહી શકો છો. ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન થયા બાદ કામદારો અકસ્માતના કિસ્સામાં બે લાખના વીમા માટે હકદાર બનશે. પરિવારને વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીનું આરોગ્ય સુરક્ષા કવચ આપતી આયુષ્માન યોજનામાં પણ જોડાઈ જશે. એટલું જ નહીં, કટોકટીની સ્થિતિમાં સરકારી સહાય પણ ઉપલબ્ધ થશે.

કોઈપણ સહાય માટે હેલ્પલાઈન નંબર 14434 નો સંપર્ક કરી શકાય છે. તે જ સમયે, www.gms.eshram.gov.in પોર્ટલ દ્વારા ફરિયાદ નોંધાવી શકાય છે. અસંગઠિત કામદારોમાં બાંધકામ કામદારો, ઘરેલુ કામદારો, રિક્ષાચાલકો, હોકર, સ્થળાંતર અને પ્લેટફોર્મ કામદારો, કૃષિ કામદારો, મનરેગા કામદારો અને તમામ પ્રકારના કામદારોનો સમાવેશ થાય છે જેમની માસિક આવક 15,000 રૂપિયાથી ઓછી છે.

કેવી રીતે નોંધણી કરવી

જો તમારો મોબાઇલ નંબર આધાર સાથે જોડાયેલો છે, તો તમે તમારી નોંધણી કરાવી શકો છો. આ માટે ઇ-શ્રમ પોર્ટલ www.eshram.gov.in પર જવું પડશે. જ્યાં જેમનો મોબાઇલ નંબર આધાર સાથે જોડાયેલા નથી, તેમણે નોંધણી માટે CSC માં જવું પડશે. આવા કામદારોની નોંધણી બાયોમેટ્રિક પ્રમાણીકરણ દ્વારા કરવામાં આવશે. CSC કાગળ પર ઈ-શ્રમ કાર્ડ પ્રિન્ટ કરીને કામદારને આપશે. નોંધણી સંપૂર્ણપણે મફત રહેશે.

કોણ નોંધણી કરાવી શકે છે

આવા કામદારો, જે 16 થી 59 વર્ષની વય જૂથમાં છે અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) અથવા રાજ્ય વીમા નિગમ (ESIC) નો લાભ લેતા નથી.

જે કામદારો આવકવેરા ભરતા નથી.

જે કર્મચારીઓ સરકારી કર્મચારી નથી.

પીએમ મોદી આજે એનડીએચએમની શરૂઆત કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશન (એનડીએચએમ)ની શરૂઆત કરશે. પ્રધાનમંત્રી નેરન્દ્ર મોદીએ 15ઓગસ્ટએ લાલ કિલલાના પ્રાચીરથી રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય અભિયાન પાયલટ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. હાલ આ યોજનામાં 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રારંભિક તબક્કામાં લાગૂ કરાશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget