શોધખોળ કરો

15 હજાર રૂપિયાથી ઓછી આવક ધરાવનારા કામદારોને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ, બસ કરવું પડશે આ કામ

પરિવારને વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીનું આરોગ્ય સુરક્ષા કવચ આપતી આયુષ્માન યોજનામાં પણ જોડાઈ જશે.

નવી દિલ્હીઃ જો તમે અસંગઠિત ક્ષેત્રના કામદાર છો અને તમારી માસિક આવક 15 હજાર રૂપિયાથી ઓછી છે, તો તમારા માટે સારા સમાચાર છે. તમે ઈ-શ્રમ પોર્ટલ પર તમારી નોંધણી કરાવી શકો છો. આ સાથે તમે કોઈપણ અકસ્માત અને માંદગી દરમિયાન ખર્ચની ચિંતાઓથી મુક્ત રહી શકો છો. ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન થયા બાદ કામદારો અકસ્માતના કિસ્સામાં બે લાખના વીમા માટે હકદાર બનશે. પરિવારને વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીનું આરોગ્ય સુરક્ષા કવચ આપતી આયુષ્માન યોજનામાં પણ જોડાઈ જશે. એટલું જ નહીં, કટોકટીની સ્થિતિમાં સરકારી સહાય પણ ઉપલબ્ધ થશે.

કોઈપણ સહાય માટે હેલ્પલાઈન નંબર 14434 નો સંપર્ક કરી શકાય છે. તે જ સમયે, www.gms.eshram.gov.in પોર્ટલ દ્વારા ફરિયાદ નોંધાવી શકાય છે. અસંગઠિત કામદારોમાં બાંધકામ કામદારો, ઘરેલુ કામદારો, રિક્ષાચાલકો, હોકર, સ્થળાંતર અને પ્લેટફોર્મ કામદારો, કૃષિ કામદારો, મનરેગા કામદારો અને તમામ પ્રકારના કામદારોનો સમાવેશ થાય છે જેમની માસિક આવક 15,000 રૂપિયાથી ઓછી છે.

કેવી રીતે નોંધણી કરવી

જો તમારો મોબાઇલ નંબર આધાર સાથે જોડાયેલો છે, તો તમે તમારી નોંધણી કરાવી શકો છો. આ માટે ઇ-શ્રમ પોર્ટલ www.eshram.gov.in પર જવું પડશે. જ્યાં જેમનો મોબાઇલ નંબર આધાર સાથે જોડાયેલા નથી, તેમણે નોંધણી માટે CSC માં જવું પડશે. આવા કામદારોની નોંધણી બાયોમેટ્રિક પ્રમાણીકરણ દ્વારા કરવામાં આવશે. CSC કાગળ પર ઈ-શ્રમ કાર્ડ પ્રિન્ટ કરીને કામદારને આપશે. નોંધણી સંપૂર્ણપણે મફત રહેશે.

કોણ નોંધણી કરાવી શકે છે

આવા કામદારો, જે 16 થી 59 વર્ષની વય જૂથમાં છે અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) અથવા રાજ્ય વીમા નિગમ (ESIC) નો લાભ લેતા નથી.

જે કામદારો આવકવેરા ભરતા નથી.

જે કર્મચારીઓ સરકારી કર્મચારી નથી.

પીએમ મોદી આજે એનડીએચએમની શરૂઆત કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશન (એનડીએચએમ)ની શરૂઆત કરશે. પ્રધાનમંત્રી નેરન્દ્ર મોદીએ 15ઓગસ્ટએ લાલ કિલલાના પ્રાચીરથી રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય અભિયાન પાયલટ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. હાલ આ યોજનામાં 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રારંભિક તબક્કામાં લાગૂ કરાશે

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

‘કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય...’ રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ
‘કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય...’ રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ
ગુજરાત હવામાન અપડેટ: કાશ્મીરમાં બરફ પડશે અને ગુજરાત ધ્રૂજશે! આ તારીખથી શરૂ થશે ઠંડીનો અસલી રાઉન્ડ, પરેશ ગોસ્વામીની આગાહી
ગુજરાત હવામાન અપડેટ: કાશ્મીરમાં બરફ પડશે અને ગુજરાત ધ્રૂજશે! આ તારીખથી શરૂ થશે ઠંડીનો અસલી રાઉન્ડ, પરેશ ગોસ્વામીની આગાહી
Bihar Politics: ચૂંટણી હારતા જ RJD લાલઘૂમ, 32 ભોજપુરી ગાયકોને ફટકારી કાનૂની નોટિસ; જાણો શું છે કારણ?
Bihar Politics: ચૂંટણી હારતા જ RJD લાલઘૂમ, 32 ભોજપુરી ગાયકોને ફટકારી કાનૂની નોટિસ; જાણો શું છે કારણ?
IND vs SA ODI Squad: દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કેએલ રાહુલ સંભાળશે કેપ્ટનશીપ; જાણો કોને મળ્યું સ્થાન
IND vs SA ODI Squad: દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કેએલ રાહુલ સંભાળશે કેપ્ટનશીપ; જાણો કોને મળ્યું સ્થાન
Advertisement

વિડિઓઝ

Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ભાવમાં કેટલો થયો વધારો? જુઓ અહેવાલ
Gandhinagar News : GMERS મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીને દાદાના આશીર્વાદ
Hun To Bolish : હું તો બોલીશ : રોડનું રિ-કાર્પેટિંગ કે મેકઅપ ?
Hun To Bolish : હું તો બોલીશ : 'પટ્ટા' કોણ કોના ઉતારશે ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય...’ રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ
‘કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય...’ રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ
ગુજરાત હવામાન અપડેટ: કાશ્મીરમાં બરફ પડશે અને ગુજરાત ધ્રૂજશે! આ તારીખથી શરૂ થશે ઠંડીનો અસલી રાઉન્ડ, પરેશ ગોસ્વામીની આગાહી
ગુજરાત હવામાન અપડેટ: કાશ્મીરમાં બરફ પડશે અને ગુજરાત ધ્રૂજશે! આ તારીખથી શરૂ થશે ઠંડીનો અસલી રાઉન્ડ, પરેશ ગોસ્વામીની આગાહી
Bihar Politics: ચૂંટણી હારતા જ RJD લાલઘૂમ, 32 ભોજપુરી ગાયકોને ફટકારી કાનૂની નોટિસ; જાણો શું છે કારણ?
Bihar Politics: ચૂંટણી હારતા જ RJD લાલઘૂમ, 32 ભોજપુરી ગાયકોને ફટકારી કાનૂની નોટિસ; જાણો શું છે કારણ?
IND vs SA ODI Squad: દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કેએલ રાહુલ સંભાળશે કેપ્ટનશીપ; જાણો કોને મળ્યું સ્થાન
IND vs SA ODI Squad: દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કેએલ રાહુલ સંભાળશે કેપ્ટનશીપ; જાણો કોને મળ્યું સ્થાન
Rajkot Crypto Scam: રાજકોટમાં રાજકીય ભૂકંપ! ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા પર કરોડોની છેતરપિંડીનો આરોપ, જાણો ક્રિપ્ટો કૌભાંડ વિશે
Rajkot Crypto Scam: રાજકોટમાં રાજકીય ભૂકંપ! ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા પર કરોડોની છેતરપિંડીનો આરોપ, જાણો ક્રિપ્ટો કૌભાંડ વિશે
Delhi Red Fort Blast: લાલ કિલ્લા બ્લાસ્ટ તો માત્ર ટ્રેલર હતું? પાકિસ્તાનનું અસલી 'ભયાનક ષડયંત્ર' આવ્યું સામે, જાણીને ધ્રૂજી જશો!
Delhi Red Fort Blast: લાલ કિલ્લા બ્લાસ્ટ તો માત્ર ટ્રેલર હતું? પાકિસ્તાનનું અસલી 'ભયાનક ષડયંત્ર' આવ્યું સામે, જાણીને ધ્રૂજી જશો!
Smriti Mandhana Wedding Postponed: ક્રિકેટર સ્મૃતિ મંધાનાના લગ્નમાં વિઘ્ન, ફેરા ફરતા પહેલા પિતાને આવ્યો હાર્ટ એટેક, લગ્ન મોકૂફ
Smriti Mandhana Wedding Postponed: ક્રિકેટર સ્મૃતિ મંધાનાના લગ્નમાં વિઘ્ન, ફેરા ફરતા પહેલા પિતાને આવ્યો હાર્ટ એટેક, લગ્ન મોકૂફ
Arshad Madani vs BJP: ‘લંડનમાં મેયર મુસ્લિમ હોઈ શકે તો ભારતમાં કેમ નહીં?’ મદનીના સવાલ પર ભાજપે આપ્યો જડબાતોડ જવાબ
Arshad Madani vs BJP: ‘લંડનમાં મેયર મુસ્લિમ હોઈ શકે તો ભારતમાં કેમ નહીં?’ મદનીના સવાલ પર ભાજપે આપ્યો જડબાતોડ જવાબ
Embed widget