શોધખોળ કરો

Jammu Kashmir Encounter : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો સાથે અથડામણ, એક પાકિસ્તાની સહિત જૈશ-એ-મોહમ્મદના 3 આતંકવાદીઓ માર્યા ગયા

Jammu Kashmir Encounter : સુરક્ષા દળોએ પુલવામાના ચાંગમ વિસ્તારમાં બુધવારે સવારે એન્કાઉન્ટર દરમિયાન એક પાકિસ્તાની સહિત જૈશના ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા.

Jammu Kashmir Encounter : સુરક્ષા દળોએ પુલવામાના ચાંગમ વિસ્તારમાં બુધવારે સવારે એન્કાઉન્ટર દરમિયાન એક પાકિસ્તાની સહિત જૈશના ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા.

સુરક્ષા દળોએ બુધવારે સવારે જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન એક પાકિસ્તાની સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા ત્રણેય આતંકી જૈશ-એ-મોહમ્મદના સભ્યો હતા. તેમની પાસેથી હથિયાર અને વિસ્ફોટકો મળી આવ્યા છે. કાશ્મીરના આઈજી વિજય કુમારે કહ્યું કે, ચાંદગામ, પુલવામામાં એન્કાઉન્ટર દરમિયાન જૈશના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમાંથી એક પાકિસ્તાનનો નાગરિક હતો. તેમની પાસેથી બે M-4 કાર્બાઈન, એક AK-47 રાઈફલ અને અન્ય વિસ્ફોટક મળી આવ્યા છે.

Jammu Kashmir Encounter : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો સાથે અથડામણ, એક પાકિસ્તાની સહિત જૈશ-એ-મોહમ્મદના 3 આતંકવાદીઓ માર્યા ગયા " title="" target="">

અગાઉ આ અંગે માહિતી આપતાં કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ ચાંદગામ ગામમાં ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ જ્યારે તેઓ રાજી ન થયા તો એન્કાઉન્ટર શરૂ થયું. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને ખતમ કરવા માટે સુરક્ષા દળો દ્વારા શરૂ કરવામાં આવેલા આ ઓપરેશનમાં ગઈકાલે જ તેના નામે મોટી સફળતા હાથ લાગી હતી. વાસ્તવમાં, સુરક્ષા દળોએ ગઈકાલે શ્રીનગરમાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

જમ્મુ અને કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર ગઈકાલે એટલે કે 4 જાન્યુઆરીએ શ્રીનગરની બહારના હરવનમાં લશ્કર-એ-તૈયબાનો  એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે એક ટ્વિટમાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ સલીમ પારે તરીકે દર્શાવી  હતી, જે લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget