શોધખોળ કરો

Jammu Kashmir Encounter : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો સાથે અથડામણ, એક પાકિસ્તાની સહિત જૈશ-એ-મોહમ્મદના 3 આતંકવાદીઓ માર્યા ગયા

Jammu Kashmir Encounter : સુરક્ષા દળોએ પુલવામાના ચાંગમ વિસ્તારમાં બુધવારે સવારે એન્કાઉન્ટર દરમિયાન એક પાકિસ્તાની સહિત જૈશના ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા.

Jammu Kashmir Encounter : સુરક્ષા દળોએ પુલવામાના ચાંગમ વિસ્તારમાં બુધવારે સવારે એન્કાઉન્ટર દરમિયાન એક પાકિસ્તાની સહિત જૈશના ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા.

સુરક્ષા દળોએ બુધવારે સવારે જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન એક પાકિસ્તાની સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા ત્રણેય આતંકી જૈશ-એ-મોહમ્મદના સભ્યો હતા. તેમની પાસેથી હથિયાર અને વિસ્ફોટકો મળી આવ્યા છે. કાશ્મીરના આઈજી વિજય કુમારે કહ્યું કે, ચાંદગામ, પુલવામામાં એન્કાઉન્ટર દરમિયાન જૈશના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમાંથી એક પાકિસ્તાનનો નાગરિક હતો. તેમની પાસેથી બે M-4 કાર્બાઈન, એક AK-47 રાઈફલ અને અન્ય વિસ્ફોટક મળી આવ્યા છે.

Jammu Kashmir Encounter : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો સાથે અથડામણ, એક પાકિસ્તાની સહિત જૈશ-એ-મોહમ્મદના 3 આતંકવાદીઓ માર્યા ગયા " title="" target="">

અગાઉ આ અંગે માહિતી આપતાં કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ ચાંદગામ ગામમાં ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ જ્યારે તેઓ રાજી ન થયા તો એન્કાઉન્ટર શરૂ થયું. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને ખતમ કરવા માટે સુરક્ષા દળો દ્વારા શરૂ કરવામાં આવેલા આ ઓપરેશનમાં ગઈકાલે જ તેના નામે મોટી સફળતા હાથ લાગી હતી. વાસ્તવમાં, સુરક્ષા દળોએ ગઈકાલે શ્રીનગરમાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

જમ્મુ અને કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર ગઈકાલે એટલે કે 4 જાન્યુઆરીએ શ્રીનગરની બહારના હરવનમાં લશ્કર-એ-તૈયબાનો  એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે એક ટ્વિટમાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ સલીમ પારે તરીકે દર્શાવી  હતી, જે લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
Embed widget