શોધખોળ કરો

Jammu Kashmir Terror Attack::જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં સુરક્ષા દળના કાફલા પર હુમલો, 5 સ્થાનિક થયા ઘાયલ

Jammu Kashmir Terror Attack: મંગળવારે ફરી એકવાર આતંકીઓએ બાંદીપોરામાં સુરક્ષાદળને નિશાન બનાવીને ગ્રેનેડ હુમલો કર્યો છે. આ હુમલામાં પાંચ સ્થાનિક લોકો ઘાયલ થયા છે.

Jammu Kashmir Terror Attack: મંગળવારે ફરી એકવાર આતંકીઓએ બાંદીપોરામાં સુરક્ષાદળને નિશાન બનાવીને ગ્રેનેડ હુમલો કર્યો છે. આ હુમલામાં પાંચ સ્થાનિક લોકો ઘાયલ થયા છે.

મંગળવારે ફરી એકવાર આતંકીઓએ બાંદીપોરામાં સુરક્ષાદળને નિશાન બનાવીને ગ્રેનેડ હુમલો કર્યો છે. આ હુમલામાં પાંચ સ્થાનિક લોકો ઘાયલ થયા છે.પોલીસ અધિકારીના જણાવ્યાં મુજબ આતંકીઓએ સવારે લગભગ સવા દસની આસપાસ સુરક્ષા દળ પર ગ્રેનેડ ફેક્યો હતો. જો કે તેનું નિશાન ચૂકી જતાં ગ્રેનેડ રોડના કિનારે પડ્યું હતું અને રોડની કિનારી ફાટી ગઇ હતી. આ ગ્રેનેડ અટેકમાં 5 સ્થાનિક લોકો ઘાયલ થયા છે.

A few civilians were injured when terrorists lobbed a grenade in the Sumbal bridge area of Bandipora today; Details awaited: Jammu and Kashmir Police pic.twitter.com/Nqqmf88c6d

— ANI (@ANI) October 26, 2021

">

તેમણે કહ્યું કે. ઘાયલોને તાબડતોબ હોસ્પિટલ દાખલ કરાયા છે. સમાચાર એજન્સી એએનઆઇ મુજબ જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યું કે બાંદીપુર સંબલ બ્રિજ વિસ્તારમાં આંતકીઓએ સેના કાફલા પર ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો હતો.


Jammu Kashmir Terror Attack::જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં સુરક્ષા દળના કાફલા પર હુમલો, 5 સ્થાનિક થયા ઘાયલ

શું છે ટારગેટ કિલિંગ?

જમ્મુ કાશ્મીરમાં આતંકનાદના નવા ચેપ્ટરનું નામ છે- ટારગેટ કિલિંગ.અહીં ઘાટીમાં આતંકી હવે સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યાં છે. ટારગેટ કિલિંગની ઘટનાને અંજામ આપવા માટે આતંકી નવા-નવા ભયંકર રસ્તા અપવાની રહ્યાં છે. ઘટનાને અંજામ આપવા માટે આતંકી જે તે વિસ્તારની પહેલા સંપૂર્ણ રીતે રેકી કરે છે અને પછી મોકો જોઇને તેને મોતના ઘાટ ઉતારે છે.

ઘાટીમાં વધતી જતાં ટારગેટ કિલિંગની ઘટનાને જોતા પ્રશાસને બધા જ ગૈર સ્થાનિક લોકોને પોલીસ અને સેનાના કેમ્પમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે. રવિવારે સાંજે આઇજીપી કમિશનરની તરફથી એક ઇમરજન્સી એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, બધા જ ગેર સ્થાનિય લોકોને સેના અને પોલીસને કેમ્પમાં શિફ્ટ કરવામાં આવશે. આતંકી દ્વારા સતત ગૈર સ્થાનિય લોકોને નિશાન બનાવ્યાં બાદ આખરે આ નિર્ણય લેવાયો છે.

ટારગેટ કિલિંગ હેઠળ પહેલા કેટલાક દિવસો સુધી ગૈર કાશ્મીરી લોકોની રેકી કરાઇ છે ત્યારબાદ મોકો જોઇને તેની હત્યા કરી દેવાઇ છે. જમ્મુ કાશ્મીમાં એક મહિનામાં 12 લોકોની હત્યાં કરી દેવાઇ છે. કાશ્મીરમાં શનિવારે બે નિર્દોષ નાગરિકોની હત્યા બાદ રવિવારે ફરી બે નિર્દોષ કાશ્મીરી નાગરિકોને આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી. જેને ગોળી મારવામાં આવી તે બધા જ શ્રમિકો હતા. આંતકિયોએ ઘરમાં ઘુસીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Lucknow Fire News: 15 બાળકોના મોત, બિલ્ડિંગ માલિકની ધરપકડ, 4 સસ્પેન્ડ, જાણો લખનઉ અગ્નિકાંડમાં અપડેટ
Lucknow Fire News: 15 બાળકોના મોત, બિલ્ડિંગ માલિકની ધરપકડ, 4 સસ્પેન્ડ, જાણો લખનઉ અગ્નિકાંડમાં અપડેટ
ચોમાસું ફરી પકડશે ગતિ: નવી સિસ્ટમ સક્રિય થતાં કાલથી અનેક રાજ્યોમાં ભારે વરસાદ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
ચોમાસું ફરી પકડશે ગતિ: નવી સિસ્ટમ સક્રિય થતાં કાલથી અનેક રાજ્યોમાં ભારે વરસાદ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! અમદાવાદ-ગાંધીનગર સહિત 24 જિલ્લામાં વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! અમદાવાદ-ગાંધીનગર સહિત 24 જિલ્લામાં વરસાદની આગાહી
અરજદારોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ નિરાકરણ લાવો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જિલ્લા અધિકારીઓને તાકીદ
અરજદારોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ નિરાકરણ લાવો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જિલ્લા અધિકારીઓને તાકીદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણ પર કંટ્રોલ કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : હકાભાના હૈયે ખેડૂત
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી, જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Gujarat Rain Forecast : દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Ahmedabad news : અમદાવાદના નાગરિકોને મોંઘવારીનો વધુ એક માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lucknow Fire News: 15 બાળકોના મોત, બિલ્ડિંગ માલિકની ધરપકડ, 4 સસ્પેન્ડ, જાણો લખનઉ અગ્નિકાંડમાં અપડેટ
Lucknow Fire News: 15 બાળકોના મોત, બિલ્ડિંગ માલિકની ધરપકડ, 4 સસ્પેન્ડ, જાણો લખનઉ અગ્નિકાંડમાં અપડેટ
ચોમાસું ફરી પકડશે ગતિ: નવી સિસ્ટમ સક્રિય થતાં કાલથી અનેક રાજ્યોમાં ભારે વરસાદ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
ચોમાસું ફરી પકડશે ગતિ: નવી સિસ્ટમ સક્રિય થતાં કાલથી અનેક રાજ્યોમાં ભારે વરસાદ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
અરજદારોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ નિરાકરણ લાવો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જિલ્લા અધિકારીઓને તાકીદ
અરજદારોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ નિરાકરણ લાવો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જિલ્લા અધિકારીઓને તાકીદ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! અમદાવાદ-ગાંધીનગર સહિત 24 જિલ્લામાં વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! અમદાવાદ-ગાંધીનગર સહિત 24 જિલ્લામાં વરસાદની આગાહી
ફરી મંડરાયું LPG અછતનું સંકટ: કતારના ગેસ પ્લાન્ટમાં ભયાનક બ્લાસ્ટ, 13 ના મોત, 54 ઈજાગ્રસ્ત
ફરી મંડરાયું LPG અછતનું સંકટ: કતારના ગેસ પ્લાન્ટમાં ભયાનક બ્લાસ્ટ, 13 ના મોત, 54 ઈજાગ્રસ્ત
આવતીકાલનું હવામાન: કાલે દેશના આ 15 રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે! હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: કાલે દેશના આ 15 રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે! હવામાન વિભાગની મોટી આગાહી
ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો પડ્યો
ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો પડ્યો
બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ
બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ
Embed widget