શોધખોળ કરો

Jammu Kashmir Terror Attack::જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં સુરક્ષા દળના કાફલા પર હુમલો, 5 સ્થાનિક થયા ઘાયલ

Jammu Kashmir Terror Attack: મંગળવારે ફરી એકવાર આતંકીઓએ બાંદીપોરામાં સુરક્ષાદળને નિશાન બનાવીને ગ્રેનેડ હુમલો કર્યો છે. આ હુમલામાં પાંચ સ્થાનિક લોકો ઘાયલ થયા છે.

Jammu Kashmir Terror Attack: મંગળવારે ફરી એકવાર આતંકીઓએ બાંદીપોરામાં સુરક્ષાદળને નિશાન બનાવીને ગ્રેનેડ હુમલો કર્યો છે. આ હુમલામાં પાંચ સ્થાનિક લોકો ઘાયલ થયા છે.

મંગળવારે ફરી એકવાર આતંકીઓએ બાંદીપોરામાં સુરક્ષાદળને નિશાન બનાવીને ગ્રેનેડ હુમલો કર્યો છે. આ હુમલામાં પાંચ સ્થાનિક લોકો ઘાયલ થયા છે.પોલીસ અધિકારીના જણાવ્યાં મુજબ આતંકીઓએ સવારે લગભગ સવા દસની આસપાસ સુરક્ષા દળ પર ગ્રેનેડ ફેક્યો હતો. જો કે તેનું નિશાન ચૂકી જતાં ગ્રેનેડ રોડના કિનારે પડ્યું હતું અને રોડની કિનારી ફાટી ગઇ હતી. આ ગ્રેનેડ અટેકમાં 5 સ્થાનિક લોકો ઘાયલ થયા છે.

A few civilians were injured when terrorists lobbed a grenade in the Sumbal bridge area of Bandipora today; Details awaited: Jammu and Kashmir Police pic.twitter.com/Nqqmf88c6d

— ANI (@ANI) October 26, 2021

">

તેમણે કહ્યું કે. ઘાયલોને તાબડતોબ હોસ્પિટલ દાખલ કરાયા છે. સમાચાર એજન્સી એએનઆઇ મુજબ જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યું કે બાંદીપુર સંબલ બ્રિજ વિસ્તારમાં આંતકીઓએ સેના કાફલા પર ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો હતો.


Jammu Kashmir Terror Attack::જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં સુરક્ષા દળના કાફલા પર હુમલો, 5 સ્થાનિક થયા ઘાયલ

શું છે ટારગેટ કિલિંગ?

જમ્મુ કાશ્મીરમાં આતંકનાદના નવા ચેપ્ટરનું નામ છે- ટારગેટ કિલિંગ.અહીં ઘાટીમાં આતંકી હવે સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યાં છે. ટારગેટ કિલિંગની ઘટનાને અંજામ આપવા માટે આતંકી નવા-નવા ભયંકર રસ્તા અપવાની રહ્યાં છે. ઘટનાને અંજામ આપવા માટે આતંકી જે તે વિસ્તારની પહેલા સંપૂર્ણ રીતે રેકી કરે છે અને પછી મોકો જોઇને તેને મોતના ઘાટ ઉતારે છે.

ઘાટીમાં વધતી જતાં ટારગેટ કિલિંગની ઘટનાને જોતા પ્રશાસને બધા જ ગૈર સ્થાનિક લોકોને પોલીસ અને સેનાના કેમ્પમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે. રવિવારે સાંજે આઇજીપી કમિશનરની તરફથી એક ઇમરજન્સી એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, બધા જ ગેર સ્થાનિય લોકોને સેના અને પોલીસને કેમ્પમાં શિફ્ટ કરવામાં આવશે. આતંકી દ્વારા સતત ગૈર સ્થાનિય લોકોને નિશાન બનાવ્યાં બાદ આખરે આ નિર્ણય લેવાયો છે.

ટારગેટ કિલિંગ હેઠળ પહેલા કેટલાક દિવસો સુધી ગૈર કાશ્મીરી લોકોની રેકી કરાઇ છે ત્યારબાદ મોકો જોઇને તેની હત્યા કરી દેવાઇ છે. જમ્મુ કાશ્મીમાં એક મહિનામાં 12 લોકોની હત્યાં કરી દેવાઇ છે. કાશ્મીરમાં શનિવારે બે નિર્દોષ નાગરિકોની હત્યા બાદ રવિવારે ફરી બે નિર્દોષ કાશ્મીરી નાગરિકોને આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી. જેને ગોળી મારવામાં આવી તે બધા જ શ્રમિકો હતા. આંતકિયોએ ઘરમાં ઘુસીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
Embed widget