શોધખોળ કરો

Kadi By Poll: કડી પેટા ચૂંટણી પર ભાજપ અને કોંગ્રેસ બન્નેના ઉમેદવારોને લઇને શું બોલ્યા નીતિન પટેલ, વાંચો

Nitin Patel Statement: નીતિન પટેલે જણાવ્યું કે, કડીમાં ભાજપની જીત નક્કી છે, જ્યારે કોંગ્રેસનો ઉમેદવાર બનવા કોઇ તૈયાર નથી

Nitin Patel Statement: આજે રાજ્યની બે વિધાનસભાની પેટા ચૂંટણીની ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાલી પડેલી કડી વિધાનસભા અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની આજે સવારે જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત વિસાવદર અને કડીની વિધાનસભાની પેટાચૂંટણી આગામી 19 જૂને યોજાશે, અને 23 જૂને પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. આ ચૂંટણી માટે 26 મેથી ફોર્મ ઉમેદવારો ભરવાની શરૂઆત કરશે, 2 જૂને ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ રહેશે, અને 23 જૂને પરિણામો આવી જશે. હવે આ બધાની વચ્ચે હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટુ નિવેદન આપ્યુ છે. 

આજે કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે વાત કરી હતી, આ  દરમિયાન નીતિન પટેલે ભાજપ અને કોંગ્રેસ બન્નેના ઉમેદવારોને લઇને નિવેદનો આપ્યા હતા. નીતિન પટેલે જણાવ્યું કે, કડીમાં ભાજપની જીત નક્કી છે, જ્યારે કોંગ્રેસનો ઉમેદવાર બનવા કોઇ તૈયાર નથી. 

નીતિન પટેલે જણાવ્યું કે, કડી વિધાનસભામાં ભાજપના વિકાસના કામોથી ભાજપ જીતી રહી છે, જનતાને તેનો ફાયદો થયો છે, કડી ભાજપનો ગઢ રહ્યો છે. અમારુ હાઇ હમાન્ડ જેને ઉમેદવાર બનાવશે તેને અમે જીતાડીશું. કેન્દ્રીય પાર્લામેન્ટ્રી આમ રસ દાખવીને ઉમેદવાર નક્કી કરશે. નીતિન પટેલે સાથે સાથે કોંગ્રેસને પણ આડેહાથે લીધી હતી. કોંગ્રેસ મીડિયાથી ચાલે છે જનતામાં કોઇ કામ નથી, આખા ગુજરાતમાંથી કોગ્રેસ લુપ્ત થઇ ગઇ છે, કડી વિધાનસભા બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર બનવા કોઇ તૈયાર નથી, ભાજપના નામે ફાયદો શોધ્યા કરે છે, કડીમાં કોંગ્રેસના કોણ નેતા છે અને ઓફિસ ક્યાં છે તેની કોઇ ખબર નથી.

કડી બેઠક કેમ ખાલી?
કડી વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું ગત ફેબ્રુઆરી 2025માં અવસાન થયું હતું. ત્યારથી આ બેઠક ખાલી પડી છે. કડી બેઠકને ગુજરાત ભાજપનો ગઢ માનવામાં આવે છે. જોકે, આ વખતે કેવું પરિણામ આવશે તે તો મતદાન પછી જ ખબર પડશે. 

                                                                       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget