શોધખોળ કરો

ગુજરાતના કયા પ્રસિદ્ધ યાત્રાધામ ખાતે આ વર્ષે નવરાત્રિમાં નહીં રમાય ગરબા? જાણો વિગત

અંબાજી ખાતે ગરબા નહીં રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારી અને અંબાજીમાં વધતા કેસોને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અંબાજીઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં આવી રહેલી નવરાત્રિ પહેલા જ અંબાજી ખાતે ગરબા નહીં રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારી અને અંબાજીમાં વધતા કેસોને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી ચાચર ચોકમાં આ વર્ષે ગરબા નહીં રમાય. ગુજરાતભરમાંથી માઇભક્તો નવરાત્રી દરમ્યાન અંબાજી આવતા હોય છે. નવરાત્રી દરમ્યાન દર્શન માટે તંત્રની વિચારણા ચાલું છે. નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે નવરાત્રિમાં કરાતા ગરબાનું આયોજન આ વખતે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજકોટમાં ખોડલધામના ગરબા આ વર્ષે બંધ રહેશે. ખોડલધામ ગરબા આયોજન સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટના અલગ અલગ 4 ઝોનમાં ખોડલધામના ગરબા થાય છે. આ વર્ષે નહીં યોજાય લેઉવા પાટોદારોના ગરબા. આખા રાજ્યના 25 ગરબા ખોડધામના થાય છે. છેલ્લા 10 વર્ષથી ખોડલધામ સમિતિ દ્વારા ગરબાના આયોજનો થાય છે. આ ઉપરાંત રાજકોટની સૌથી પ્રાચીન ગરુડની ગરબી આ વર્ષે નહિ યોજાય. સરકાર શેરી ગરબાને છૂટ આપશે તો પણ નહીં યોજાય. શહેરના 125 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત નહિ યોજાય ગરુડની ગરબી. કોરોનાના વાયરસના વધતા કહેરના કારણે આયોજકો દ્વારા નિર્ણય લેવાયો છે. નવરાત્રી દરમિયાન સૌરાષ્ટ્રભરમાંથી 30 હજાર જેટલા લોકો મુલાકાત લેતા હોય છે. રાજકોટની સૌથી પ્રાચીન ગરબી છે ગરુડની ગરબી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
PM Kisan Yojana: શું આવતા મહિને આવશે 22મો હપ્તો? જાણો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2000 રુપિયા
PM Kisan Yojana: શું આવતા મહિને આવશે 22મો હપ્તો? જાણો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2000 રુપિયા
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Embed widget