શોધખોળ કરો
Advertisement
બનાસકાંઠાઃ આજે લાખણીની બજાર રહેશે સજ્જડ બંધ, જાણો શું છે કારણ?
લાખણીમાં રાજકીય આગેવાન ભગવાનસિંહજી વાઘેલાનું અવસાન થયું છે. તેમના અવસાનને પગલે આજે લાખણી બજાર જડબેસલાક બંધ રહેશે. ભગવાનસિંહજી વાઘેલાના માનમાં આજે બજારે સ્વયંભૂ બંધ પાળ્યો છે.
લાખણીઃ બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં રાજકીય આગેવાન ભગવાનસિંહજી વાઘેલાનું અવસાન થયું છે. તેમના અવસાનને પગલે આજે લાખણી બજાર જડબેસલાક બંધ રહેશે. ભગવાનસિંહજી વાઘેલાના માનમાં આજે બજારે સ્વયંભૂ બંધ પાળ્યો છે. બજારમાં ખરીદીના કામે આવતા લોકો આજે ન આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે. લાખણી APMC આજે એક દિવસ સંપૂર્ણપણે બંધ રહેશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement