શોધખોળ કરો

RTOના પાપે મહેસાણાના બહુચરાજીમાં જોખમી સવારી, સ્કૂલ રિક્ષામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડ્યા

મહેસાણાના બહુચરાજીમાં જોખમી સવારીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે

RTOના પાપે મહેસાણામાં જોખમી સવારી યથાવત છે. મહેસાણાના બહુચરાજીમાં જોખમી સવારીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓને સ્કૂલ રિક્ષામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડાયા હતા. પેસેજર્સની વ્હીકલ્સની ઉપર પણ મુસાફરોને બેસાડ્યાનો વીડિયો વાયરલ થયો હતો. બહુચરાજી પોલીસની નજર સમક્ષ વાહન ચાલકો મુસાફરોને જોખમી મુસાફરી કરાવી રહ્યા છે.

મહેસાણા બાદ હવે બનાસકાંઠામાં જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો છે. થરાદ-સાંચોર હાઈવે પર જોખમી સવારી કરાવવામાં આવી રહી છે. જીપની છત પર અને પાછળ લટકીને મુસાફરી કરતા હોવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. થોડા રૂપિયાની લાલચમાં નિર્દોષોનો જીવ જોખમમાં મુકવામાં આવી રહ્યો છે. આરટીઓ આ વાહન ચાલકો સામે કાર્યવાહી કેમ નથી કરતું તે એક સવાલ છે. સરહદીય વિસ્તારમાં અનેક વિસ્તારોમાં જોખમી મુસાફરી થતી હોવાના વિડિયો આવ્યા છે.

વાહન લઇને સ્કૂલે જતા સગીર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામા આવશે. અમદાવાદ શહેરમાં ખાનગી શાળામાં વિદ્યાર્થીઓ ગિયરવાળા ટુ વ્હીલર્સ અને ફોરવ્હીલ લઈને જતા હોવાની અનેક વાર ફરિયાદ ઉઠી છે. ત્યારે અમદાવાદ ગ્રામ્ય DEOએ તમામ સ્કૂલોને સૂચના સાથેનો પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં DEOએ તાકીદ કરી કે ગિયરવાળા વાહનો લઈને સ્કૂલે જતા સગીર વિદ્યાર્થીઓને લઈ આકસ્મિક ચેકિંગ હાથ ધરાશે.

એટલું જ નહીં આ સમયે જો કોઈ સગીર બિનઅધિકૃત વાહન સાથે ઝડપાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. પાત્રતા ન ધરાવનાર સગીરને ગિયરવાળા વાહન આપનાર માતા-પિતા પણ ગુનેગાર ગણાય છે. તેના માટે વાલીઓમાં જાગૃતિ લાવવી જરૂરી છે. જેને લઈ જાગૃતિ લાવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે. જ્યારે આગામી સપ્તાહમાં જિલ્લાની શાળાઓમાં RTOના સક્ષમ અધિકારીનું સંકલન કરી આકસ્મિક તપાસ હાથ ધરાશે તેવી ચીમકી આપવામાં આવી છે.                                                                                                                                

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget