શોધખોળ કરો
Advertisement
બનાસકાંઠાઃ હવસખોરે સગીરાને બાવળની ઝાડીમાં લઈ જઈ ગુજાર્યો બળાત્કાર, કોણે નરાધમની ચુંગાલમાંથી સગીરાને છોડાવી?
દિયોદરના ધુણસોલ ગામના તળાવ પાસે આવેલ બાવળની ઝાડીમાં સગીરાને ઢસડી જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાના કાકા તેમજ તેના બનેવીએ નારાધમનાં ચુંગાલમાંથી છોડાવી હતી.
દિયોદરઃ બનાસકાંઠાના દિયોદરના ધુણસોલ ગામમાં સગીરા પર પાડોશી શખ્સે બળાત્કાર ગુજારતા નાના એવા ગામમાં ખળભળાટ મચી ગયો છે. પાડોશના ખેતરમાં રહેતા ઇસમે સગીરા પર બળાત્કાર ગુજાર્યો છે.
મળતી વિગતો પ્રમાણે દિયોદરના ધુણસોલ ગામના તળાવ પાસે આવેલ બાવળની ઝાડીમાં સગીરાને ઢસડી જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાના કાકા તેમજ તેના બનેવીએ નારાધમનાં ચુંગાલમાંથી છોડાવી હતી.
સગીરાની માતાએ ગામના જ અલ્પેશ ઠાકોર નામના ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. દિયોદર પોલીસે દુષ્કર્મ તેમજ પોક્સો કલમ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement