શોધખોળ કરો

MP News: રોડ કિનારે પાર્ક કરેલા કન્ટેનર સાથે અથડાઇ મની બસ, આગ લાગવાથી 3નાં કરૂણ મોત

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં એક મિની બસ રોડ કિનારે પાર્ક કરેલા કન્ટેનર સાથે અથડાઈ હતી, જેના કારણે તેમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા.

Madhya Pradesh News: મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં એક મિની બસ રોડ કિનારે પાર્ક કરેલા કન્ટેનર સાથે અથડાઈ હતી, જેના કારણે તેમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા.

મધ્યપ્રદેશના ગુના જિલ્લાના બરખેડા વિસ્તારમાં શુક્રવારે સવારે એક મિનિબસ રસ્તાના કિનારે ઉભેલા કન્ટેનર ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર બાદ મીની બસમાં આગ લાગી હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા અને ચાર લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના સમયે બસમાં કુલ 28 લોકો સવાર હતા.

ઘાયલ લોકોને હોસ્પિટલ દાખલ કરાયા

બીજી તરફ, પોલીસ સબ-ડિવિઝનલ ઓફિસર (SDOP) મુનીશ રાજોરિયાએ જણાવ્યું કે 12 વર્ષના છોકરા સહિત ચાર ઘાયલ મુસાફરોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે 28 લોકોથી ભરેલી મિની બસ મધ્યપ્રદેશના ઈન્દોરથી ઉત્તર પ્રદેશના મથુરા જઈ રહી હતી તે દરમિયાન નેશનલ હાઈવે 46 પર અકસ્માત થયો હતો.

બસમાં સવાર લોકો મથુરાની યાત્રાએ જતાં હતા

તેમણે કહ્યું કે, “મિની બસમાં સવાર તમામ લોકો મથુરા યાત્રાએ જઈ રહ્યા હતા. આજે સવારે, ગુના જિલ્લા મુખ્યાલયથી લગભગ 40 કિમી દૂર ચાચોડા તાલુકામાં બરખેડા ખાતે સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે રસ્તાની બાજુએ પાર્ક કરાયેલા સ્થિર કન્ટેનર ટ્રકની પાછળ તેમનું વાહન અથડાયું હતું.

 પોલીસ દુર્ઘટનાની કરી રહી છે તપાસ

એસડીઓપીએ કહ્યું કે અથડામણ થતાંની સાથે જ વિસ્ફોટ થયો અને આગ ફાટી નીકળી, જેના કારણે મિની બસ આગની લપેટમાં આવી ગઈ. રાજોરિયાએ જણાવ્યું હતું કે આસપાસના લોકો વાહનમાં સવાર લોકોને બચાવવા દોડી આવ્યા હતા અને તેમને બહાર કાઢ્યા હતા. તેણે જણાવ્યું કે ઈન્દોરની રહેવાસી દુર્ગા (13), માધો (20) અને ખરગોનના રહેવાસી રોહિત સળગતી બસમાં ફસાઈ ગયા અને મૃત્યુ પામ્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget