શોધખોળ કરો

કર્ણાટક: PM મોદીનો રાહુલ ગાંધી પર વળતો પ્રહાર, કહ્યું- હવે રાહુલ મને કાગળમાં જોયા વિના 15 મિનિટ બોલી બતાવે

કર્ણાટક: વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી કર્ણાટકમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. મંગળવારે સવારે પીએમ મોદીએ ચામરાજનગરમાં રેલીને સંબોધન કર્યું. જેના બાદ તે હવે ઉડૂપી પહોંચ્યા છે. પીએમ મોદી આજે કુલ ત્રણ રેલીને સંબોધન કરશે. ચામારાજનગરમાં પ્રથમ રેલીનમાં પીએમ મોદીએ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ રાહુલ ગાંધીને પડકારતા કહ્યું કે રાહુલ ગાંધી પોતાની વર્તમાન કર્ણાટક સરકારની ઉપલબ્ધિઓ પર તેની સામે 15 મિનિટ સુધી કોઈ પેપરમાં જોયા વગર 15 મિનિટ સુધી બોલી બતાવે. પીએમ મોદીએ કહ્યું કે, રાહુલ ગાંધી હિંદી, ઈંગ્લિશ કે પોતાની માતૃભાષામાં બોલી શકે છે. પોતાના ભાષણ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે તેની સરકારે નિર્ધારિત સમયમાં દેશના 18500 ગામડામાં વીજળી પહોંચાડી પોતાનું વચન પૂરું કર્યું છે. કૉંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, રાહુલ ગાંધી તેના સવાલ પૂછવાની વાત કરે છે, પણ તેને ખબર હોવી જોઈએ કે, વર્ષ 2005માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહએ જાહેરાત કરી હતી કે, વર્ષ 2009 સુધી દેશના દરેક ગામમાં વીજળી પહોંચાડવામાં આવશે. આવું જ કંઈક સોનિયા ગાંધીએ પણ કહ્યું હતું. પરંતુ તેઓ દેશમાં દરેક ગામમાં વીજળી પહોંચાડવા પર સવાલ ઉઠાવી ગામડામાં વીજળી પહોંચાડનારા મજૂરોનું મજાક ઉડાવી રહ્યાં છે. પીએમ મોદીએ વંશવાદ પર પ્રહાર કરતા કહ્યું કે, રાહુલ ગાંધીએ સાચું જ કહ્યું છે કે તેની સામે 15 મિનિટ સુધી નથી બોલી શકતા, કારણ કે રાહુલ ગાંધી એક ‘નામદાર’ અને તેઓ એક ‘કામદાર’છે. તેઓ રાહુલ ગાંધી સામે બેસી પણ નથી શકતા. જણાવી દઈએ કે, હાલમાંજ રાહુલ ગાંધીએ અનેક વખત પોતાના ભાષણોમાં પીએમ મોદી પર પ્રહારો કરી ચુક્યા છે. એક કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદીને તેની સામે 15 મિનિટ સુધી સતત બોલવાનો પડકાર આપ્યો હતો. હવે પીએમ મોદીએ કર્ણાટક રેલીમાં રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતા રાહુલ ગાંધીને તેની સામે લગાતાર 15 મિનિટ બોલવાનો પડકાર આપ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget