શોધખોળ કરો

PM Modi ISRO Visit: ઇસરોના કમાન્ડ સેન્ટર પહોંચ્યા PM મોદી, વૈજ્ઞાનિકો સાથે વાત કરતા થયા ભાવુક

ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગ બદલ વૈજ્ઞાનિકોને અભિનંદન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુ ઇસરોના કમાંડ સેન્ટર પહોચ્યા છે.

PM Modi ISRO Visit:ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ સોફ્ટ લેન્ડિંગ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈજ્ઞાનિકોને અભિનંદન આપવા બેંગલુરુ પહોંચ્યા છે. બે દેશોનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ શનિવારે (26 ઓગસ્ટ) વડાપ્રધાન દિલ્હી ગયા ન હતા અને સીધા બેંગલુરુ ગયા હતા. પીએમ મોદી ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્કની પણ મુલાકાત લેશે, જે ઈસરોમાં ઉપગ્રહોના પ્રક્ષેપણ અને દેખરેખ માટે બનાવવામાં આવેલ કેન્દ્ર છે.

હકીકતમાં ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પગ મુકીને ઈતિહાસ રચ્યો છે. જેનો પડઘો આખી દુનિયાભરમાં પડ્યો છે. 23 ઓગસ્ટે સાંજે 6:04 વાગ્યે ચંદ્રયાન 3 ચંદ્ર પર ઉતર્યું કે તરત જ સમગ્ર વિશ્વ ઉજવણીમાં મગ્ન થઇ ગયું. ત્યારે પીએમ મોદીએ દેશવાસીઓને અભિનંદન આપતાં વૈજ્ઞાનિકોને મળવાની વાત કરી હતી. પીએમ મોદી ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સ ખાતે ચંદ્રયાન-3 મિશનમાં સામેલ ઈસરોની ટીમના વૈજ્ઞાનિકોને મળ્યા હતા.

કર્ણાટક બીજેપી પ્રમુખ નલિન કુમાર કાતિલ બેંગલુરુના HAL એરપોર્ટની બહાર PM મોદીનું સ્વાગત કરવા માટે પહોચ્યા હતા.જેઓ દક્ષિણ આફ્રિકા અને ગ્રીસના તેમના બે દેશોના પ્રવાસને સમાપ્ત કર્યા પછી ત્યાં પહોંચ્યા હતા.

વૈજ્ઞાનિકોને સંબોધતા પીએમ મોદી ભાવુક થઈ ગયા

ઈસરોના કમાન્ડ સેન્ટર પહોંચ્યા બાદ પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તે ક્ષણે તેઓ  ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, તન અને મન ખુશીઓથી સભર થઇ ગયું છે.  ભારત હવે ચંદ્ર પર છે.

 

પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને કહ્યું, 'હું તમને મળવા માટે મારૂ મન બેચેન હતું. હું  ખૂબ જ ઉત્સુક હતો

બેંગલુરુમાં ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સમાં PM મોદીએ કહ્યું, "આજે હું એક અલગ સ્તરની ખુશી અનુભવી રહ્યો છું. આવી તકો બહુ ઓછી મળે છે. આ વખતે હું ખૂબ જ બેચેન હતો. હું દક્ષિણ આફ્રિકામાં હતો પણ મારું હૃદય તમારી સાથે હતું.."

 

ISRO સેન્ટરમાં PM મોદીએ કહ્યું, 'હું તમને વહેલી તકે મળવા માંગતો હતો

PM મોદીએ ભાવુક થઈને વૈજ્ઞાનિકોને કહ્યું, "હું તમને શક્ય તેટલી વહેલી તકે મળવા માંગતો હતો અને તમને સલામ કરવા માંગતો હતો... હું તમારા પ્રયત્નોને સલામ કરું છું."

ISRO સેન્ટરમાં PM મોદીએ કહ્યું, 'હું તમને વહેલી તકે મળવા માંગતો હતો

PM મોદીએ ભાવુક થઈને વૈજ્ઞાનિકોને કહ્યું, "હું તમને શક્ય તેટલી વહેલી તકે મળવા માંગતો હતો અને તમને સલામ કરવા માંગતો હતો... હું તમારા પ્રયત્નોને સલામ કરું છું."

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Fake letter Scandal : અમરેલી લેટરકાંડને લઈ સૌથી મોટા સમાચાર, SPએ કરી કાર્યવાહીGir Somnath News | 'યુવાનો વ્યસન છોડે, યુવતીઓ ફેશન છોડે': વજુભાઈ વાળાની રાજપૂત સમાજ યુવાનોને અપીલHun To Bolish : હું તો બોલીશ : બાળપણ કોણે કર્યું બરબાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે લગાડ્યો ખાખી પર દારૂનો દાગ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
શું દરિયાના પાણીથી આગ ઓલવી શકાય? અમેરિકા તેનો ઉપયોગ કેમ નથી કરતું?
શું દરિયાના પાણીથી આગ ઓલવી શકાય? અમેરિકા તેનો ઉપયોગ કેમ નથી કરતું?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમની જાહેરાત, પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં ભાગ લેશે આ દેશ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમની જાહેરાત, પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં ભાગ લેશે આ દેશ
મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
IPL 2025ની તારીખ જાહેર, આ તારીખથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ
IPL 2025ની તારીખ જાહેર, 23 માર્ચથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ
Embed widget