શોધખોળ કરો

Jaishankar On Rahul: 'હું વિદેશ જઈને રાજનીતિ નથી કરતો', રાહુલ ગાંધીને જયશંકરની સલાહ, કહ્યું- આ વાત યાદ રાખવી જોઈએ...

Jaishankar On Rahul Gandhi: વિદેશ મંત્રી એસ જયશંકર દક્ષિણ આફ્રિકામાં છે. ત્યાંથી તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને વિદેશમાં કેવી રીતે વર્તવું તેની જાણકારી આપી.

Jaishankar On Rahul Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં અમેરિકામાં છે. જ્યાં તેઓ મોદી સરકારને ઘેરી રહ્યા છે. આ અંગે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના પર નિશાન સાધ્યું છે. જયશંકરે કહ્યું, કેટલીક બાબતો રાજકારણથી ઉપર ઉઠે છે. તેમણે એમ પણ કહ્યું કે હું વિદેશ પ્રવાસ દરમિયાન રાજકીય ચર્ચાઓ નથી કરતો.

'હું વિદેશ જઈને રાજનીતિ નથી કરતો': વિદેશ મંત્રી 

ભારતીય વિદેશ મંત્રી હાલમાં બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકા પહોંચ્યા છે. જયશંકર કેપટાઉનમાં ભારતીય સમુદાયના લોકો સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન ભારતીય મૂળના એક વ્યક્તિએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમની અમેરિકા મુલાકાત અંગે સવાલ કર્યો હતો. જ્યારે તે વ્યક્તિ દ્વારા પૂછવામાં આવ્યું કે યુ.એસ.માં 'કોઈક' દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર તેમનું શું કહેવું છે, ત્યારે જયશંકરે કહ્યું, "જુઓ, હું મારી વાત કરી શકું છું. જ્યારે હું વિદેશ જાઉં ત્યારે રાજકારણ ન કરવાનો પ્રયાસ કરું છું. જો મારે દલીલ કરવી હોય તો હું મારા દેશમાં કરીશ."

હું ઘરે જઈશ ત્યારે જવાબ આપીશ – જયશંકર

મંત્રીએ વધુમાં કહ્યું કે, લોકશાહી દેશમાં દરેક વ્યક્તિની સામૂહિક જવાબદારી, રાષ્ટ્રીય હિત, સામૂહિક છબી હોય છે. કેટલીક બાબતો રાજકારણથી ઉપર હોય છે. જ્યારે તમે દેશની બહાર પગ મુકો છો ત્યારે તમારે આ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું, હું કોઈ પણ સાથે મારો અલગ અભિપ્રાય રાખી શકું છું અને હું તેમનાથી અલગ અભિપ્રાય રાખું છું. પરંતુ હું આનો જવાબ કેવી રીતે આપીશ તે હું ઘરે જઈને કહીશ. જ્યારે હું પાછો જાઉ ત્યારે તમે મને જોજો.

રાહુલ ગાંધીએ પીએમ પર પ્રહારો કર્યા હતા

અમેરિકાના સાંતા ક્લેરામાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ પીએમ મોદીને નમૂનો કહ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે લઘુમતી, દલિત અને આદિવાસી સમુદાય પીએમ મોદીની આગેવાની હેઠળની સરકારના કામની અસર અનુભવી રહ્યા છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, મુસ્લિમો તેને સીધી રીતે અનુભવી રહ્યા છે કારણ કે તે તેમની સાથે સૌથી સીધી રીતે કરવામાં આવી રહ્યું છે, પરંતુ તે તમામ સમુદાયો સાથે કરવામાં આવી રહ્યું છે.

રાહુલે કહ્યું હતું કે, તમે (મુસ્લિમો) જે રીતે અનુભવી રહ્યા છો, હું ખાતરી આપી શકું છું કે શીખ, ખ્રિસ્તી, દલિત અને આદિવાસીઓ પણ એવું જ અનુભવી રહ્યા છે. તમે નફરતને નફરતથી મારી શકતા નથી, તે ફક્ત પ્રેમ દ્વારા જ કરી શકાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Gandhinagar:  ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય
Gandhinagar: ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Embed widget