શોધખોળ કરો

Morbi: દલવાડી સર્કલ પાસે 1.20 કરોડની લૂંટથી મચ્યો ખળભળાટ, બ્રેઝામાં આવેલા 4 લૂંટારું ફરાર

મોરબીના દલવાડી સર્કલ પાસે ૧.૨૦ કરોડની લૂંટની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. વીપી આંગડિયા પેઢીનું પાર્સલ ચાર શખ્સો લૂંટી ગયા છે. રાજકોટથી સોમનાથ ટ્રાવેલ્સમાં ૧.૨૦ કરોડનું પાર્સલ આવ્યું હતું.

મોરબીઃ મોરબીના દલવાડી સર્કલ પાસે ૧.૨૦ કરોડની લૂંટની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. વીપી આંગડિયા પેઢીનું પાર્સલ ચાર શખ્સો લૂંટી ગયા છે. રાજકોટથી સોમનાથ ટ્રાવેલ્સમાં ૧.૨૦ કરોડનું પાર્સલ આવ્યું હતું. મનીષ પટેલ નામના વ્યક્તિને આંતરીને ચલાવી લૂંટ. સફેદ કલરની બ્રેઝા કારમાં બુકાનીધારી લુટારુ ફરાર થઈ ગયા છે. મોરબી જીલ્લામાં પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી.આજે સવારના સમયે ઘટના બની હતી. 

Surat : 5 બાળકીઓ સાથે અડપલા કરનાર દુકાનદારને કોર્ટે ફટકારી 5 વર્ષની સખત કેદની સજા
સુરત : કતારગામમાં 5 બાળકીઓ સાથે અડપલાં કરનાર દુકાનદારને 5 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. હિતેશ ચૌહાણ નામના આરોપીને કોર્ટે 5 વર્ષની સખ્ત કેદ ની સજા ફટકારી ચે. આરોપી હિતેશ ચૌહાણ કતારગામ વિસ્તારમાં કોલ્ડ ડ્રિંક્સની દુકાન ધરાવતો હતો. બાળકીઓ ને બરફ અને ચોકલેટની લાલચ આપી દુકાનની અંદર બોલાવી અડપલાં કરતો હતો. પાંચેય બાળકીઓને 30 હજારનું વળતર ચૂકવવા કોર્ટનો આદેશ.

હવે કોંગ્રેસના કયા દિગ્ગજ નેતા AAPમાં જોડાવાની અટકળો બની તેજ? જાણો શું છે કારણ?

રાજકોટઃ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ AAPમાં જોડાય તેવી શક્યતા તેજ બની છે. કોંગ્રેસના પ્રદેશ માળખામાં પણ ઇન્દ્રનીલ રાજ્યગુરૂને સ્થાન આપવામાં આવ્યુ છે. જોકે છેલ્લા ઘણાં સમયથી રાજ્યગુરૂ નિષ્ક્રિય હતા. હવે તેઓ AAPના નેતાઓ સાથે સંપર્ક કર્યાની ચર્ચા છે. ભાવનગર પ્રભારી તરીકે ઇન્દ્રનીલ રાજગુરુએ રાજનામું આપ્યું હતું. ઘણા સમયથી પ્રદેશ નેતાગીરીથી નારાજ છે ઇન્દ્રનીલ રાજગુરુ.

આપના ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, તમામ સારા લોકોનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે. મારે તેમની સાથે આમ આદમી પાર્ટીમાં જોડાવા મુદ્દે કોઈ વાતચીત થઈ નથી. જોકે, તેમણે ઇન્દ્રનીલ રાજ્યગુરુનું આપમાં આવતા હોય તો સ્વાગત છે તેમ કહ્યું હતું. 

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit LIVE: આજે સોમનાથ અમૃત મહોત્સવનું આયોજન, પીએમ મોદી અમૃત મહોત્સવમાં લેશે ભાગ
PM Modi Gujarat Visit LIVE: આજે સોમનાથ અમૃત મહોત્સવનું આયોજન, પીએમ મોદી અમૃત મહોત્સવમાં લેશે ભાગ
Stock Market Crash: ઘટાડા સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો
Stock Market Crash: ઘટાડા સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish : હું તો બોલીશ : આને કહેવાય સોશિયલ પોલીસીંગ!
Surat Police : સુરતમાં દુષ્કર્મના કેસમાં 1 મહિનાથી ફરાર AAP કાર્યકરની ધરપકડ
Gujarat Hit Wave : કાલે કામ સિવાય બહાર ન નીકળતા , 15 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ
PM Modi Gujarat Visit : PM મોદીના સોમનાથમાં રોડ શોને લઈ તડામાર તૈયારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit LIVE: આજે સોમનાથ અમૃત મહોત્સવનું આયોજન, પીએમ મોદી અમૃત મહોત્સવમાં લેશે ભાગ
PM Modi Gujarat Visit LIVE: આજે સોમનાથ અમૃત મહોત્સવનું આયોજન, પીએમ મોદી અમૃત મહોત્સવમાં લેશે ભાગ
Stock Market Crash: ઘટાડા સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો
Stock Market Crash: ઘટાડા સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, વાહન ખીણમાં ખાબકતા પાંચના મોત 
ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, વાહન ખીણમાં ખાબકતા પાંચના મોત 
PM Kisan Yojana: આ ભૂલના કારણે અટકી શકે છે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો
PM Kisan Yojana: આ ભૂલના કારણે અટકી શકે છે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો
Nepal: નેપાળમાં લેન્ડિંગ દરમિયાન મોટી દુર્ઘટના, પ્લેનના ટાયરમાં લાગી આગ, ફ્લાઈટમાં 278 મુસાફરો હતા સવાર
Nepal: નેપાળમાં લેન્ડિંગ દરમિયાન મોટી દુર્ઘટના, પ્લેનના ટાયરમાં લાગી આગ, ફ્લાઈટમાં 278 મુસાફરો હતા સવાર
‘હવે વિદેશના આંટાફેરા ને સોનું લેવાનું બંધ કરો!’: અર્થતંત્રને બચાવવા પીએમ મોદીની હાકલ
‘હવે વિદેશના આંટાફેરા ને સોનું લેવાનું બંધ કરો!’: અર્થતંત્રને બચાવવા પીએમ મોદીની હાકલ
Embed widget