શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Poll of Polls | 6 PM)

રાજકોટમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કરશે જનસભા, જાણો વધુ વિગતો

હવે અરવિંદ કેજરીવાલ ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલા આગામી 11 તારીખે ગુજરાતના પ્રવાસે આવશે.

રાજકોટ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષોએ અત્યારથી તૈયારીઓ શરુ કરી દિધી છે. અરવિંદ કેજરીવાલ ગુજરાત સ્થાપના દિવસ 1મેના રોજ ગુજરાતમાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે છોટુ વાસાવાની સાથે ભરુચમાં જંગી સભાને સંબોધી હતી. હવે અરવિંદ કેજરીવાલ ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલા આગામી 11 તારીખે ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ રાજકોટના  શાસ્ત્રી મેદાનમાં જંગી જનસભાને સંબોધશે. 


રાજકોટ પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રએ આ સભાની મંજૂરી આપી દિધી છે.   આમ આદમી પાર્ટી દ્વારા મંજૂરી સહિતની પ્રક્રિયા આરંભી દેવામાં આવી છે.   પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના શહેરમાં આમ આદમી પાર્ટીના શક્તિપ્રદર્શન પર તમામ લોકોની નજર રહેશે. 

હાલમાં જ રાજકોટ કૉંગ્રેસના દિગ્ગજ નેતા ઈંદ્રનિલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે. તેમની સાથે રાજકોટ મનપાના પૂર્વ વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા પણ આપમાં સામેલ થયા છે. 

સુરતમાં આપ-ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી, અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી કહ્યું- જુઓ આ ગુંડાઓને.....

સુરત ભાજપ કાર્યાલય બહાર આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા.  આ બંને પક્ષના કાર્યકરો બાખડ્યા  કે પોલીસની સામે જ  છૂટ્ટાહાથની મારામારી થઈ હતી. AAPના કાર્યકરોને દોડાવી-દોડાવીને માર મરાયો. જમીન પર પટકાયા બાદ લાતો પણ મારવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો સુરતમાં ભાજપના કાર્યાલયનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા.  

ગઈકાલે સુરત મહાનગરપાલિકા બહાર AAPના કોર્પોરેટરનું ગળું દબાવી માર મરાયાનો બનાવ બન્યો હતો. જેના વિરોધમાં આજે AAPના કાર્યકરો સુરતમાં ભાજપના કાર્યાલયનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા. આ ઘટના અંગે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે. કેજરીવાલે કહ્યું આ ગુંડાઓને જુઓ. ખુલ્લેઆમ મારપીટ કરી રહ્યા છે, દેશભરમાં ગુંડાગીરી આચરવામાં આવી છે. શું આવી રીતે દેશની પ્રગતિ થશે ? આ લોકો તમારા બાળકોને ક્યારેય સારું શિક્ષણ, રોજગાર નહીં આપે કારણ કે તેઓને રાજકારણ માટે બેરોજગાર ગુંડાઓ જોઈએ છે.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Embed widget