શોધખોળ કરો

Rajkot : PM મોદીના આગમન પહેલાં રાજકારણ ગરમાયું, કોંગ્રેસ નેતાઓની કરાઈ અટકાયત

રાજકોટમાં પ્રધાનમંત્રીના આગમન પહેલાં રાજકારણ ગરમાયું છે. પ્રધાનમંત્રીના આગમન પહેલાં કોંગ્રેસ નેતાઓની અટકાયત કરાઈ. જુદાજુદા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ નેતાઓને નજર કેદ કરાયા છે.

Rajkot : રાજકોટમાં પ્રધાનમંત્રીના આગમન પહેલાં રાજકારણ ગરમાયું છે. પ્રધાનમંત્રીના આગમન પહેલાં કોંગ્રેસ નેતાઓની અટકાયત કરાઈ. જુદાજુદા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ નેતાઓને નજર કેદ કરાયા છે. પ્રધાનમંત્રીનાં આગમન સમયે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે કરાઈ અટકાયત.

રાજકોટમાં વડાપ્રધાન

  • વડાપ્રધાન રાજકોટમાં આશરે રૂ. 5860 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ ઈન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ 2022નું પણ ઉદ્ઘાટન કરશે, જેમાં આયોજન, ડિઝાઇન, નીતિ, નિયમન, અમલીકરણ, વધુ ટકાઉપણું અને સર્વસમાવેશકતાનો પરિચય સહિત ભારતમાં હાઉસિંગ સંબંધિત વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે. જાહેર સમારંભ પછી, વડા પ્રધાન નવીન બાંધકામ પદ્ધતિઓ પર એક પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે.
  • જાહેર સમારંભ દરમિયાન વડાપ્રધાન લાઇટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ બનેલા 1100 થી વધુ મકાનોનું ઉદ્ઘાટન કરશે. આ મકાનોની ચાવી પણ લાભાર્થીઓને સોંપવામાં આવશે. તેઓ બ્રાહ્મણી-II ડેમથી નર્મદા કેનાલ પમ્પિંગ સ્ટેશન સુધીના મોરબી-બલ્ક પાઈપલાઈન પ્રોજેક્ટને પાણી પુરવઠાનો પ્રોજેક્ટ પણ સમર્પિત કરશે. તેમના દ્વારા સમર્પિત અન્ય પ્રોજેક્ટ્સમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર, ફ્લાયઓવર બ્રિજ અને માર્ગ ક્ષેત્રને લગતા અન્ય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
  • વડાપ્રધાન ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 ના રાજકોટ-ગોંડલ-જેતપુર સેક્શનના હાલના ફોર-લેન સિક્સ-લેન બનાવવા માટે શિલાન્યાસ કરશે. તેઓ મોરબી, રાજકોટ, બોટાદ, જામનગર અને કચ્છમાં વિવિધ સ્થળોએ આશરે રૂ. 2950 કરોડની કિંમતની GIDC ઔદ્યોગિક વસાહતોનો શિલાન્યાસ પણ કરશે. અન્ય પ્રોજેક્ટ કે જેના માટે શિલાન્યાસ કરવામાં આવશે તેમાં ગડકામાં અમૂલ-ફેડ ડેરી પ્લાન્ટ, રાજકોટમાં ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ, બે પાણી પુરવઠા પ્રોજેક્ટ્સ અને રસ્તા અને રેલવે ક્ષેત્રના અન્ય પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

20મીએ પણ અનેક કાર્યક્રમો

20 ઓક્ટોબરના રોજ સવારે 9:45 કલાકે વડાપ્રધાન કેવડિયા ખાતે મિશન લાઈફની શરૂઆત કરશે. બપોરે 12 વાગે વડાપ્રધાન કેવડિયા ખાતે મિશનના વડાઓની 10મી કોન્ફરન્સમાં હાજરી આપશે. આ પછી, લગભગ 3:45 કલાકે, તેઓ વ્યારા ખાતે વિવિધ વિકાસ પહેલનો શિલાન્યાસ કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget