શોધખોળ કરો

ગુજરાતના આ મોટા શહેરમાં કોરોનાના કેસો વધતાં રાત્રિ કરફ્યુ લાદવા રૂપાણીને વિનંતી, જાણો કોણે કર્યો વિરોધ ?

ગુજરાતમાં કોરોનાના કેસો ઘટી રહ્યા નથી અને રાજકોટમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે રાજકોટમાં રાત્રિ કરફ્યું લાદવાની માગણી શરૂ થઈ છે. બીજી તરફ આ માગમીનો વિરોધ પણ શરૂ થયો છે

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો ઘટી રહ્યા નથી અને રાજકોટમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે રાજકોટમાં રાત્રિ કરફ્યું લાદવાની માગણી શરૂ થઈ છે. બીજી તરફ આ માગમીનો વિરોધ પણ શરૂ થયો છે. રાજકોટ-ગોંડલ હાઈવે પર શાપર વેરાવળ ઔદ્યોગિક વસાહતમાં 3500થી વધુ કારખાનાં આવેલા છે. આ કારખાનાનાં એસોસિએશન દ્વારા રાત્રિના 9થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવા માંગણી કરાઈ છે. રાજકોટ એન્જીનિયરિંગ એસોસિએશન દ્વારા તેનો વિરોધ કરાયો છે. રાજકોટમાં કોરોનાના કેસો વધતાં આ વિસ્તારમાં સંક્રમણ ના વધે અને મહામારીનો ચેપ ઘટે તે માટે શાપર વેરાવળ ઔદ્યોગિક એસોસિએશનનાના પ્રમુખ રમેશ ટીલાળાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને રાત્રિના 9થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવા માગણ કરી છે. તેમણે જણાવ્યું કે રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના મહામારીની સ્થિતિ ઘણી જ ગંભીર હોવાથી સંક્રમણ રોકવા સ્વૈચ્છિક રીતે રાત્રિ કર્ફ્યુનો અમલ કરાવવો જરૂરી છે. રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશનના પ્રમુખ પરેશ વાસાણીએ જણાવ્યું કે, હવે રાત્રિ કરફ્યુની જરૂર નથી. કારખાનાં 70 ટકા માંડ કાર્યરત થયા છે અને ઉત્પાદન પ્રક્રિયા રાત્રિના મોડે સુધી ચાલતી હોય છે ત્યારે કર્ફ્યુ ફરી અમલી કરાવવાનો અમારો જરા મત નથી. રાજકોટની દિવાનપરા, સોનીબજાર, પરાબજાર, સ્ટેશનરી ધંધાર્થીઓ વગેરેએ સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કર્યો હતો પણ એન્જીનિયરિંગ એસોસિએશન તેના વિરોધમાં છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
Advertisement

વિડિઓઝ

Porbandar Police: બદલી થાય તો થાય દબાણ તો હટશે જ....: પોરબંદરના PIની વેપારીઓને સ્પષ્ટ ચેતવણી
ED Raids: ગુજરાત સહિત 15 રાજ્યોની 7 મેડિકલ કોલેજો પર EDના દરોડા
Ahmedabad News : અમદાવાદમાં એલ.ડી. એન્જિ. કોલેજની હોસ્ટેલમાં  મારામારી કર્યાનો આરોપ
Hun To Bolish | હું તો બોલીશ | BLO માણસ કે મશીન?
Hun To Bolish | હું તો બોલીશ | સ્વચ્છતા અભિયાનનો સત્યાનાશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
ડિસેમ્બરમાં 18 દિવસ બેંકો રહેશે બંધ, જોઈલો રજાઓની યાદી નહીં તો અટવાઈ જશે તમારા કામ
ડિસેમ્બરમાં 18 દિવસ બેંકો રહેશે બંધ, જોઈલો રજાઓની યાદી નહીં તો અટવાઈ જશે તમારા કામ
પહેલી વનડેમાં રોહિત શર્મા બનાવશે નવો વર્લ્ડ રેકોર્ડ! શાહિદ આફ્રિદીને પાછળ છોડી બની જશે 'સિક્સર કિંગ'?
પહેલી વનડેમાં રોહિત શર્મા બનાવશે નવો વર્લ્ડ રેકોર્ડ! શાહિદ આફ્રિદીને પાછળ છોડી બની જશે 'સિક્સર કિંગ'?
Gold: સાવધાન! જો તમારા સોનાના દાગીનામાં આ 5 ચિહ્નો દેખાય તો સમજો કે મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
Gold: સાવધાન! જો તમારા સોનાના દાગીનામાં આ 5 ચિહ્નો દેખાય તો સમજો કે મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
Indonesia Flood: ઇન્ડોનેશિયામાં પૂર અને ભૂસ્ખલનનો પ્રકોપ, 174 લોકોનાં મોત, 79 લાપતા, રેસ્ક્યૂ ઓપેરશન ચાલુ
Indonesia Flood: ઇન્ડોનેશિયામાં પૂર અને ભૂસ્ખલનનો પ્રકોપ, 174 લોકોનાં મોત, 79 લાપતા, રેસ્ક્યૂ ઓપેરશન ચાલુ
Embed widget